ગુજરાતી અભિનેતા સમીર ખખ્ખરનું અવસાન
મુંબઈ : ગુજરાતી રંગભૂમિ,ટી.વી.સીરિયલ અને ફિલ્મ જગતનમા પોતાના અભિનયના ઓજસ પાથરનાર ખ્યાતનામ કલાકાર સમીર ખખ્ખરનું 71 વર્ષની વયે અવસાન થયું છે. અનેક ટીવી સિરિયલો, નાટકો અને ફિલ્મોમાં અભિનય કરનારા સમીર ખખ્ખર આજે પણ નુક્કડમાં ભજવેલા ખોપડીના અદ્ભૂત પાત્રને લોકો વિશેષ યાદ કરે છે. સમીર ખખ્ખરના ભાઈએ માહિતી આપી હતી કે મંગળવારે સવારે તેમને શ્વાસ લેવામાં
ગુજરાતી અભિનેતા સમીર ખખ્ખરનું અવસાન Read More »
औरंगाबाद का नाम बदलने पर बढ़ा बवाल, AIMIM ने जनमत संग्रह कराने की मांग की
औरंगाबाद का नाम बदलने पर बढ़ा बवाल, AIMIM ने जनमत संग्रह कराने की मांग की अहेवाल : दिलीप पटेल मुंबई : औरंगाबाद का नाम बदलकर छत्रपति संभाजीनगर करने को लेकर ऑल इंडिया मजलिस-ए-इत्तेहादुल मुस्लिमीन (एआईएमआईएम) पार्टी ने जनमत संग्रह की मांग कर डाली है। एआईएमआईएम के नेता इम्तियाज जलील ने कहा कि केवल लोग ही
औरंगाबाद का नाम बदलने पर बढ़ा बवाल, AIMIM ने जनमत संग्रह कराने की मांग की Read More »
મુંબઈની ફિલ્મસિટી (દાદાસાહેબ ફાળકે ચિત્રનગરી)માં ભીષણ આગ
મુંબઈ : ઉપનગર ગોરેગાંવ (પૂર્વ)માં આવેલ ફિલ્મસિટી (દાદાસાહેબ ફાળકે ચિત્રનગરી)માં ભીષણ આગ લાગવાથી એક સેટ બળીને રાખ થઈ ગયો છે. માહિતી મુજબ \’ગુમ હૈ કિસી કે પ્યાર મેં\’ ટીવી સિરિયલના સેટ પર શુક્રવારના સાંજે લગભગ સાડા ચાર વાગ્યાના સુમારે એક સ્ટુડિયોમાં આગ લાગી હતી. જેને કારણે બાજુમાં આવેલ \’તેરી મેરી દૂરિયાં’અને \’અજુની’ટીવી સિરિયલોના સેટને પણ
મુંબઈની ફિલ્મસિટી (દાદાસાહેબ ફાળકે ચિત્રનગરી)માં ભીષણ આગ Read More »
પોલીસ વિભાગની ઝડપી કાર્યવાહી અને સીસીટીવીની મદદથી ૧૮ તોલા સોનાના ધરેણા પરત મળ્યા
પોલીસ વિભાગની ઝડપી કાર્યવાહી અને સીસીટીવીની મદદથી ૧૮ તોલા સોનાના ધરેણા પરત મળ્યા
પોલીસ વિભાગની ઝડપી કાર્યવાહી અને સીસીટીવીની મદદથી ૧૮ તોલા સોનાના ધરેણા પરત મળ્યા Read More »
Dr.Trupti Rajput Parmar Felicitated with Doctorate by Government of USA IAQMC USA, World Peace Institute of UNITED NATIONS (WPIUN) Government of India IP India in the field of Films, Television, Media and Humanities
Dr.Trupti Rajput Parmar (Dated ). Felicitated with Doctorate by Government of USA IAQMC USA, World Peace Institute of UNITED NATIONS (WPIUN) Government of India IP India in the field of Films, Television, Media and Humanities.
સોની યુવક જીજ્ઞેશના હત્યારાને સાવરકુંડલા સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી
ગુજરાત : મુંબઈમાં રહેતા જીજ્ઞેશ ધકાણની સાવરકુંડલાના ઓળીયા ગામમાં તા. ૦૬/૦૬/૨૦૨૦ના હત્યા થઈ હતી. વિગતવાર માહિતી જોઈએ તો મુંબઈમાં રહેતા જીજ્ઞેશ દિનેશ ધકાણ લોકડાઉન સમયમાં ઓળીયામાં તેના કાકા ધીરુભાઈ ધકાણના ઘરે રહેતો તે સમયે રાત્રીના સમયે તે શનિદેવ આશ્રમમાં સૂતો હતો ત્યારે કોઈએ તેના માથામાં લોખંડના સળીયાથી માર મારી તેની હત્યા કરી હતી. આ બાબતે
સોની યુવક જીજ્ઞેશના હત્યારાને સાવરકુંડલા સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી Read More »
નવાગઢની ધરતીના વિખરાયેલા મોતી… ઉત્તમ શિક્ષક અને ગ્રંથપાલ હાસમભાઈ બેલીમ
ગુજરાત : આ વાત છે એ સમયની જ્યારે નવાગઢની બુનિયાદી શાળાનો સમય સવારે અગિયારથી સાંજના પાંચ સુધીનો હતો,ધોરણ ૧ થી ૭ ના બધા વિદ્યાર્થીઓ શાળાના પટાંગણમાં આવેલ લીમડા નીચે ક્રમમાં ગોઠવાઈ ગયા. પ્રાથનાની શરૂઆત થઈ નટુ માસ્ટર તબલા વગાડે છે ને મનસુખ માસ્તર હાર્મોનિયમ, ધોરણ ૭ ના બે વિદ્યાર્થીઑ ઊભા થઈ પ્રાર્થના ગવરાવે છે, \”પેલા
નવાગઢની ધરતીના વિખરાયેલા મોતી… ઉત્તમ શિક્ષક અને ગ્રંથપાલ હાસમભાઈ બેલીમ Read More »
