બજેટ હીરા બજાર માટે કેટલું અસરકારક ? શું કહેવું છે હીરા વ્યાપારીઓનું
બજેટ હીરા બજાર માટે કેટલું અસરકારક રહેશે ? શું કહે છે હીરાના વેપારીઓ હાર્દિક હુંડીયા : હીરા વિશેષજ્ઞ અને હીરા માણેક જુથનાં તંત્રી -: વર્ષ ૨૦૨૩-૨૦૨૪નાં રજુ થયેલ બજેટ વિશે તેમના વિચારો જણાવતા કહ્યું કે આ બજેટમાં કેન્દ્ર સરકાર દ્વારા લેબગ્રોન હીરા વ્યાપારમાં ડાયમંડમાં ખૂબ રાહત આપી છે. જેનાથી ભારતનાં હીરા વ્યાપારને વધુ સારો બિઝનેસ […]
બજેટ હીરા બજાર માટે કેટલું અસરકારક ? શું કહેવું છે હીરા વ્યાપારીઓનું Read More »
