બજેટ હીરા બજાર માટે કેટલું અસરકારક ? શું કહેવું છે હીરા વ્યાપારીઓનું
હાર્દિક હુંડીયા : હીરા વિશેષજ્ઞ અને હીરા માણેક જુથનાં તંત્રી -: વર્ષ ૨૦૨૩-૨૦૨૪નાં રજુ થયેલ બજેટ વિશે તેમના વિચારો જણાવતા કહ્યું કે આ બજેટમાં કેન્દ્ર સરકાર દ્વારા લેબગ્રોન હીરા વ્યાપારમાં ડાયમંડમાં ખૂબ રાહત આપી છે. જેનાથી ભારતનાં હીરા વ્યાપારને વધુ સારો બિઝનેસ મળશે. લેબગ્રોન ડાયમંડ નાના લોકો માટે વધુ આવકાર્ય છે જે લોકો હીરા પહેરવાનું […]
બજેટ હીરા બજાર માટે કેટલું અસરકારક ? શું કહેવું છે હીરા વ્યાપારીઓનું Read More »
