કલા ક્યારેય કટાય ખરી ? કલા એટલે "સુંદર મનોહર એવું નિર્માણ
કલા એટલે શું? કલા એટલે \”સુંદર મનોહર એવું નિર્માણ.\” જેને જોતાંવેત મન પ્રફુલ્લિત થઈ જાય. સૌદર્યને નિષ્પન્ન કરવાની શકિત એનું નામ કલા. એક સાચો કલાકાર જ કલાનું સર્જન સહજ રીતે કરી શકે છે. કલાને માણવી અઘરી નથી પણ જાણવી ખરેખર અઘરી છે. દેશવિદેશમાં ખૂણેખૂણે અગણિત કલાઓ સમાયેલી છે. એમાં કેટલીક કલા અને હુન્નર કે આવડત […]
કલા ક્યારેય કટાય ખરી ? કલા એટલે "સુંદર મનોહર એવું નિર્માણ Read More »