Culture

उत्तन (भायंदर पश्चिम) स्थित बालेशाह पीर दरगाह का सरकारी जमीन पर अतिक्रमण कर किए अवैध निर्माण को हटवाने के लिए मुंबई उच्च न्यायालय में जनहित याचिका दायर।

अधिवक्ता खुश खंडेलवाल, संस्थापक हिन्दू टास्क फोर्स ने दायर की जनहित याचिका। भायंदर (प.) – उत्तन डोंगरी स्थित सरकारी जमीन सर्वे न. 2 क्षेत्र 10 हजार चौ. फुट व सरकारी जमीन सर्वे न. 37 क्षेत्र 57 हेक्टर. आर. पर बालेशाह पीर दरगाह ट्रस्ट ने अतिक्रमण कर करीब 70 हजार चौ. फुट पर घेराव कर दरगाह […]

उत्तन (भायंदर पश्चिम) स्थित बालेशाह पीर दरगाह का सरकारी जमीन पर अतिक्रमण कर किए अवैध निर्माण को हटवाने के लिए मुंबई उच्च न्यायालय में जनहित याचिका दायर। Read More »

ક્રાઇમ બ્રાન્ચ -૧૧એ ગેરકાયદેસર ચાલતા કોલ સેન્ટર પર છાપો મારી સાત આરોપીની ધરપકડ કરી

મુંબઈ : કાંદિવલી ક્રાઈમ બ્રાન્ચને માહિતી મળી હતી કે ગોરેગાંવમાં આરે કોલોની ખાતે ગેરકાયદેસર કોલ સેન્ટર ચાલુ છે. ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ એક ટીમ બનાવીને માસ્ટર માઇન્ડ 3, રોયલ પામના એક ફ્લેટમાં ઝોહા ટેક સોલ્યુશન પ્રાઈવેટ લિમિટેડ નામથી ચાલતા કોલ સેન્ટર પર છાપો માર્યો હતો. આ વિશે માહિતી આપતા એક અધિકારીએ કહ્યું કે અહીંયાથી કેનેડાના લોકોને

ક્રાઇમ બ્રાન્ચ -૧૧એ ગેરકાયદેસર ચાલતા કોલ સેન્ટર પર છાપો મારી સાત આરોપીની ધરપકડ કરી Read More »

"ગરીબ ભીખુનું સરકસ"

◆ બે ઝાડ વચ્ચે જાડી દોરી બાંધીને ભીખુ હાથમાં લાંબી લાકડી લઈને બેલેન્સ કરીને ચાલી રહેલો, એના ખભા પર એની 2/3 વર્ષની બાળકી ઉભી હતી… અને નીચે એની ઘરવાળી માણકી સ્ટીલની થાળી પર નાની લાકડી વડે ઘા કરીને કર્ક્સ આવાજમાં વગાડી રહી હતી… જમીનથી લગભગ 8/10 ફૂટની ઉંચી દોરી, એના પર ઉભેલો 5 ફૂટનો ભીખુ,

"ગરીબ ભીખુનું સરકસ" Read More »

હાર્દિક હુંડિયા દ્વારા પ્રકાશિત મોદી રાજમાં હાર્દિકનું 23મું કેરીકેચર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે દ્વારા તેમના જન્મદિવસનાં દિવસે તેમના હસ્તે વિમોચન કરવામાં આવ્યું

સ્ટાર રિપોર્ટ મેગેઝિનના એડિટર-ઇન-ચીફ હાર્દિક હુંડિયા, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને તેમના જન્મદિવસ પર તેમના સત્તાવાર નિવાસસ્થાન વર્ષા બંગલે મળ્યા હતા અને આ પ્રસંગે હાર્દિક હુંડિયા સ્ટાર રિપોર્ટ મેગેઝિનના મુખ્ય સંપાદકે તેમને શુભેચ્છા પાઠવી હતી.અને આ અવસરે સ્ટાર રિપોર્ટ મેગેઝિન, મોદી રાજ મેં હાર્દિક વ્યંગચિત્ર ચિત્રગાથા તેમજ વ્યંગચિત્ર સ્મૃતિ ચિન્હ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

હાર્દિક હુંડિયા દ્વારા પ્રકાશિત મોદી રાજમાં હાર્દિકનું 23મું કેરીકેચર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે દ્વારા તેમના જન્મદિવસનાં દિવસે તેમના હસ્તે વિમોચન કરવામાં આવ્યું Read More »

રવિવારની રજાની પ્રથા ભારતમાં કોણે પ્રસ્થાપિત કરી ?

રવિવારની રજા પાછળએ મહાનુભવના મનમાં શું વાત હતી? જાણો શું છે તેનો ઈતિહાસ. મિત્રો, જેમના કારણે આપણને આ રજા મળે છે તે મહાનુભવનું નામ છે \”નારાયણ મેઘાજી લોખંડે\”. આ નારાયણ મેઘાજી લોખંડે જોતિરાવ ફુલેજીની સત્યશોધક ચળવળના કાર્યકર હતા અને વળી તેઓ એક મજૂર નેતા પણ હતા. અંગ્રેજોના સમયમાં મજૂરોને અઠવાડિયાના સાતેય દિવસ કામ કરવું પડતું

રવિવારની રજાની પ્રથા ભારતમાં કોણે પ્રસ્થાપિત કરી ? Read More »

बोरीवली पश्चिम आय.सी.कॉलोनी में शिवसेना (ठाकरे गुट) के पूर्व नगरसेवक अभिषेक घोसालकर की गोली मारकर हत्या

मुंबई : बोरीवली पश्चिम  आय.सी.कॉलोनी में तथाकथित समाजसेवक मोरिस ने शिवसेना (ठाकरे गुट) के नेता और पूर्व नगरसेवक अभिषेक घोसालकर की गोली मारकर हत्या कर खुद आत्महत्या कर ली है। सूत्रो से मिली जानकारी अनुसार अभिषेक घोसालकर और मोरिस के बीच लंबे समय से कोई विवाद चल रहा था और कुछ दिन पहले ही उनके बीच

बोरीवली पश्चिम आय.सी.कॉलोनी में शिवसेना (ठाकरे गुट) के पूर्व नगरसेवक अभिषेक घोसालकर की गोली मारकर हत्या Read More »

સૌરાષ્ટ્રની અન્ડર-23ની ક્રિકેટ ટીમના પાંચ ખેલાડીઓની કીટમાંથી ચંદીગઢમાં દારૂ બિયરનો જથ્થો ઝડપાયો

સૌરાષ્ટ્રની અન્ડર-23ની ક્રિકેટ ટીમના પાંચ ખેલાડીઓની કીટમાંથી ચંદીગઢમાં દારૂ બિયરનો જથ્થો ઝડપાયો અમદાવાદ : સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના હોદ્દેદારોએ જવાબદારો સામે કાર્યવાહી કરવાને બદલે ઢાંકપિછોડા કરવાનો ખેલ શરૂ કરતાં અનેક સવાલો ઉઠ્યા છે તો યુવા ખેલાડીઓ પાસેથી દારૂની હેરાફેરી કરાવાતી હતી કે ખેલાડીઓ નશાના ખપ્પરમાં ખુપ્યા છે તે પણ ચિંતા અને ચિંતનનો વિષય બન્યો છે.સૌરાષ્ટ્ર ક્રિકેટ

સૌરાષ્ટ્રની અન્ડર-23ની ક્રિકેટ ટીમના પાંચ ખેલાડીઓની કીટમાંથી ચંદીગઢમાં દારૂ બિયરનો જથ્થો ઝડપાયો Read More »

સંબંધોની આત્મહત્યા ◆ આજનો માનવી વિકસિત બન્યો શિક્ષિત બન્યો પણ વિશ્વાસ પાત્ર રહ્યો નથી…

સંબંધોની આત્મહત્યા ◆ આજનો માનવી વિકસિત બન્યો શિક્ષિત બન્યો પણ વિશ્વાસ પાત્ર રહ્યો નથી… થોડા સમય પહેલા એક ઉપદેશક જે યુવાઓ ને જીવન જીવવાની કલા શીખવે છે. એણે લગ્નના માત્ર \”દસ કલાકમાં\” પોતાની પત્ની સાથે હેવાનીય પૂર્વક મારા મારી કરી અને એના કાનનો પડદો ફાડી નાખ્યો… લોકોને મોટિવેશન કરનાર પોતાની જાતને મોટિવેટ કરી ન શક્યો…

સંબંધોની આત્મહત્યા ◆ આજનો માનવી વિકસિત બન્યો શિક્ષિત બન્યો પણ વિશ્વાસ પાત્ર રહ્યો નથી… Read More »

શ્રીરામ જન્મભૂમિ સંઘર્ષ ગાથા ભાગ 1…. સંઘર્ષમય ઇતિહાસ

શ્રીરામ જન્મભૂમિ સંઘર્ષ ગાથા ભાગ 1 500 વર્ષનો સંઘર્ષમય ઇતિહાસ ◆છેલ્લા થોડા દિવસોથી દેશમાં જ્યાં જુવો ત્યાં લોકો ભવ્ય દિવ્ય રામમંદિરની વાત કરી રહ્યા છે. લોકોનો ઉસ્તાહ જાણે સમાતો નથી… આખા દેશનું વાતાવરણ જાણે રામમય બની ગયું છે. કેમ ન બને ભાઈ, આખરે લગભગ 500 વર્ષના લાંબા સંઘર્ષ બાદ 22મી જાન્યુઆરી 2024ના રોજ રામલલા નિજ

શ્રીરામ જન્મભૂમિ સંઘર્ષ ગાથા ભાગ 1…. સંઘર્ષમય ઇતિહાસ Read More »

હીરાના વેપારને 'સુરત ડાયમંડ બુર્સના રૂપમાં વધુ એક મોટું બજાર મળ્યું 1963માં 5 કરોડ રૂપિયાની નિકાસ આજે 38 લાખ‌ કરોડ રૂપિયાની આસપાસ થઈ ગઈ છે. મુંબઈના હીરા ઉદ્યોગને કોઈ અસર નહીં થાય : હાર્દિક હુંડિયા

સુરત/મુંબઈ વિશ્વના સૌથી મોટા હીરા બજાર સુરત ડાયમંડ બુર્સનું દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, આ દરમિયાન વિશ્વના મોટા હીરાના વેપારીઓ પણ આવ્યા હતા પરંતુ અહીં સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું મુંબઈ હીરા બજારમાં કોઈ ફરક પડશે? શું ખર્ચ થશે? તો અમે તમને જણાવી દઈએ કે છેલ્લા 27 વર્ષથી હીરા

હીરાના વેપારને 'સુરત ડાયમંડ બુર્સના રૂપમાં વધુ એક મોટું બજાર મળ્યું 1963માં 5 કરોડ રૂપિયાની નિકાસ આજે 38 લાખ‌ કરોડ રૂપિયાની આસપાસ થઈ ગઈ છે. મુંબઈના હીરા ઉદ્યોગને કોઈ અસર નહીં થાય : હાર્દિક હુંડિયા Read More »