Gujarat

મોરબી જિલ્લા પંચાયતના વિવિધ વિભાગોમાં વિકાસ કાર્યો પ્રગતિ હેઠળ જિલ્લામાં અંદાજે ૭ કરોડ રૂપિયાના ખર્ચે ૬૬ નવા ગ્રામ પંચાયત ઘરના કામો પૂર્ણ કરાયા

મોરબી જિલ્લા પંચાયતના વિવિધ વિભાગોમાં વિકાસ કાર્યો પ્રગતિ હેઠળ જિલ્લામાં અંદાજે ૭ કરોડ રૂપિયાના ખર્ચે ૬૬ નવા ગ્રામ પંચાયત ઘરના કામો પૂર્ણ કરાયા છેલ્લા ૩ વર્ષ માં રૂ.૧૩૩.૭૮ કરોડના કુલ પાણી પુરવઠા સુધારણા યોજના હેઠળ મંજૂર થયેલ તમામ કામો પ્રગતિ હેઠળ કિરીટ સુરેજાગુજરાત : મોરબી પંચાયતના વિવિધ વિભાગો હેઠળ જિલ્લામાં વિકાસકાર્યો માટે સરકાર દ્વારા ગ્રાન્ટની […]

મોરબી જિલ્લા પંચાયતના વિવિધ વિભાગોમાં વિકાસ કાર્યો પ્રગતિ હેઠળ જિલ્લામાં અંદાજે ૭ કરોડ રૂપિયાના ખર્ચે ૬૬ નવા ગ્રામ પંચાયત ઘરના કામો પૂર્ણ કરાયા Read More »

ફળ અને શાકભાજીના નાના વેચાણકારો વિના મુલ્યે છત્રી/શેડ કવર યોજનાનો લાભ લેવા અનુરોધ

ફળ અને શાકભાજીના નાના વેચાણકારો વિના મુલ્યે છત્રી/શેડ કવર યોજનાનો લાભ લેવા અનુરોધ ૧૫ જુલાઇ સુધી નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરીને અરજી કરવાની રહેશે કિરીટ સુરેજામોરબી : રાજ્ય સરકારના બાગાયત ખાતા દ્વારા ફળ અને શાકભાજીના નાના વેચાણકારો લારીવાળા માટે વિના મુલ્યે છત્રી/શેડ કવર પુરા પાડવા માટેની યોજના ચાલુ વર્ષે અમલમાં છે. આ યોજના હેઠળ પુખ્ત વયની

ફળ અને શાકભાજીના નાના વેચાણકારો વિના મુલ્યે છત્રી/શેડ કવર યોજનાનો લાભ લેવા અનુરોધ Read More »

NSUI ના વિદ્યાર્થી નેતા મેહુલ પંચાલ દ્ધારા ડોક્ટર ઓફ ફામૅસીના વિદ્યાર્થીઓ માટે કરવામાં આવી રજુઆત

NSUIના વિદ્યાર્થી નેતા મેહુલ પંચાલ દ્ધારા ડોક્ટર ઓફ ફામૅસીના વીદ્યાર્થીઓ માટે કરવામાં આવી રજુઆત ગુજરાત : તા. ૨૧/૫/૨૦૨૧ ના રોજ થી ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે તમામ વિદ્યાર્થીઓ કે જે હાલ અંતીમ વર્ષ પોસ્ટ ગ્રેજ્યુએશન અને મેડિકલ પેરા-મેડીકલ શાખા સીવાયના છે તેમને માસ પ્રમોશન આપવામાં આવશે પરંતુ ઘણા વીદ્યાર્થીઓ ને અનેક સવાલો

NSUI ના વિદ્યાર્થી નેતા મેહુલ પંચાલ દ્ધારા ડોક્ટર ઓફ ફામૅસીના વિદ્યાર્થીઓ માટે કરવામાં આવી રજુઆત Read More »

વેરાવળના બંદરમાં માછીમારો તેમજ બોટ માલિકોની હાલત દીન પ્રતિ દિન કફોડી થતી જાય છે જેને લઈને સરકાર દ્વારા માછીમારો ને સહાય આપવામાં આવે તેવી માંગ સાથે અનુરોધ

વેરાવળના બંદરમાં માછીમારો તેમજ બોટ માલિકોની હાલત દીન પ્રતિ દિન કફોડી થતી જાય છે જેને લઈને સરકાર દ્વારા માછીમારો ને સહાય આપવામાં આવે તેવી માંગ સાથે અનુરોધ હેતલબેન ચાંડેગરા દ્વારાગીર સોમનાથ : વેરાવળમાં તાઉતે વાવાઝોડાને પગલે તેમજ કોરોના મહામારીના કપરા સમયે વેરાવળનુ બંદર જે દિવસે દિવસે આર્થિક રીતે નબળુ પડતું જાય છે. બોટ માલિકોની તેમજ

વેરાવળના બંદરમાં માછીમારો તેમજ બોટ માલિકોની હાલત દીન પ્રતિ દિન કફોડી થતી જાય છે જેને લઈને સરકાર દ્વારા માછીમારો ને સહાય આપવામાં આવે તેવી માંગ સાથે અનુરોધ Read More »

જૂનાગઢનાં નિવૃત શિક્ષક દ્વારા પર્યાવરણદિનની અનોખી ઉજવણી આંગણાંમાં ઉછેરેલ બિલ્વવૃક્ષનાં ફળ અને બીજ પોતાના ખર્ચે લાભાર્થિને મોકલી વૃક્ષ વાવેતર માટે કરે છે પ્રોત્સાહિત

જૂનાગઢનાં નિવૃત શિક્ષક દ્વારા પર્યાવરણદિનની અનોખી ઉજવણી આંગણાંમાં ઉછેરેલ બિલ્વવૃક્ષનાં ફળ અને બીજ પોતાના ખર્ચે લાભાર્થિને મોકલી વૃક્ષ વાવેતર માટે કરે છે પ્રોત્સાહિત સંકલન- ચીરાગ પટેલજૂનાગઢ તા.૫ : જનમાનસમાં પર્યાવરણ પ્રશ્ને જાગૃતતા વધે – લોકો પર્યાવરણ સુરક્ષાના કાર્યમાં સહભાગી બને તે હેતુથી તા. ૫મી જૂન \”\”વિશ્વ પર્યાવરણ દિન\’\’ તરીકે ઉજવાય છે. પ્રકૃતિના મહત્વને સ્વીકારતાં –

જૂનાગઢનાં નિવૃત શિક્ષક દ્વારા પર્યાવરણદિનની અનોખી ઉજવણી આંગણાંમાં ઉછેરેલ બિલ્વવૃક્ષનાં ફળ અને બીજ પોતાના ખર્ચે લાભાર્થિને મોકલી વૃક્ષ વાવેતર માટે કરે છે પ્રોત્સાહિત Read More »

ઘોઘા ખાતે મત્સ્ય ઉદ્યોગ રાજ્યમંત્રી પરસોત્તમ સોલંકીના પ્રયત્નોથી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોવિડ કેર સેન્ટર ઉભું કરવામાં આવ્યું

ઘોઘા ખાતે મત્સ્ય ઉદ્યોગ રાજ્યમંત્રી પરસોત્તમ સોલંકીના પ્રયત્નોથી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોવિડ કેર સેન્ટર ઉભું કરવામાં આવ્યું જીતેન્દ્ર દવે દ્વારાભાવનગર : કોરોના સંક્રમણના કારણે રાજ્યમાં દિન પ્રતિદિન દર્દીઓની સંખ્યા વધી રહી છે ત્યારે ઘોઘા સ્થિત સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોનાની સારવાર માટેની કોવિડ કેરની સુવિધા ઉભી કરવામાં આવી છે. હાલ આ હોસ્પિટલ ખાતે કોવિડ

ઘોઘા ખાતે મત્સ્ય ઉદ્યોગ રાજ્યમંત્રી પરસોત્તમ સોલંકીના પ્રયત્નોથી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોવિડ કેર સેન્ટર ઉભું કરવામાં આવ્યું Read More »

અધેવાડા શિવકુંજ આશ્રમના સીતારામબાપુની રાજ્યના નાગરિકોને રસીકરણ કરાવી લેવા માટે અપીલ

કોરોનાના અદ્શ્ય એવા વારથી બચવાનો એક જ માર્ગ રસીકરણ છે- સીતારામબાપુ જીતેન્દ્ર દવે દ્વારાભાવનગર : અધેવાડા વિસ્તારમાં આવેલ શિવકુંજ આશ્રમના ગાદીપતિ અને મહંતશ્રી સીતારામ બાપુએ રાજ્યના નાગરિકોને કોરોનાના આ વિપરિત સમયમાં કોરોનાની રસી લઇ પોતાની જાત સાથે સમસ્ત વિશ્વના કલ્યાણની કામના વ્યક્ત કરી છે.તેમણે જણાવ્યું કે, કોરોનાની આ મહામારીએ વિશ્વ થી લઈ અને સમગ્ર ભારતને

અધેવાડા શિવકુંજ આશ્રમના સીતારામબાપુની રાજ્યના નાગરિકોને રસીકરણ કરાવી લેવા માટે અપીલ Read More »

રાજકોટ સોની યુવા શક્તિ સમિતિએ કોવીડ સેન્ટર હેતુ કલેક્ટરને આવેદન સોંપ્યું

રાજકોટ સોની યુવા શક્તિ સમિતિ દ્વારા કોવીડ સેન્ટર હેતુ કલેક્ટરને આવેદન સોંપ્યું ભરત કે. સતીકુંવરરાજકોટ : આજે ચારેબાજુ કોરોનાએ હાહાકાર મચાવ્યો છે સારવાર માટેના સાધનોની અછત હોસ્પિટલમાં દર્દીને સારવાર માટે જગ્યાઓ નથી મળતી. સરકાર અને સંબંધિત વિભાગો વ્યવસ્થા ઠાળેન પાડવા અને નાગરિકોના સ્વાસ્થ્ય માટે દિવસ-રાત કામ કરી રહી છે. આ સમયે અનેક સમાજસેવી વ્યક્તિઓ, સંગઠન,

રાજકોટ સોની યુવા શક્તિ સમિતિએ કોવીડ સેન્ટર હેતુ કલેક્ટરને આવેદન સોંપ્યું Read More »

ગરીબ દર્દીઓ પણ હવે મા વાત્સલ્ય કાર્ડ અને આયુષમાન ભારત કાર્ડ હેઠળ પ્રાઇવેટ હોસ્પિટલમાં કોરોનાનો ઈલાજ કરાવી શકશે

રૂપાણી સરકારનો સ્તુત્ય નિર્ણય: ગરીબ દર્દીઓ પણ હવે મા વાત્સલ્ય કાર્ડ અને આયુષમાન ભારત કાર્ડ હેઠળ પ્રાઇવેટ હોસ્પિટલમાં કોરોનાનો ઈલાજ કરાવી શકશે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ રજુ કરેલાં સોગંદનામામાં રાજ્ય સરકારે આપી વિગતો: રાહતદાયી નિર્ણયમ્યુનિસિપલ કમિશનરો તથા રાજ્યભરમાં કલેક્ટરોને જરૂર પડવા પર કોઈ પણ હોસ્પિટલને હસ્તક કરવાની સત્તા આપવામાં આવી છેસંદીપ પરમાર દ્વારાઅમદાવાદ : ગુજરાત હાઈકોર્ટની

ગરીબ દર્દીઓ પણ હવે મા વાત્સલ્ય કાર્ડ અને આયુષમાન ભારત કાર્ડ હેઠળ પ્રાઇવેટ હોસ્પિટલમાં કોરોનાનો ઈલાજ કરાવી શકશે Read More »

ભાવનગર તાપીબાઈ વિકાસગૃહ સંસ્થા ખાતે વૈદિક વૈજ્ઞાનિક યજ્ઞના મેડિસિનલ સ્મોક દ્વારા સેનેટાઈઝેશન કરવામાં આવ્યું

ભાવનગર વિશેષ ભાવનગર તાપીબાઈ વિકાસગૃહ સંસ્થા ખાતે વૈદિક વૈજ્ઞાનિક યજ્ઞના મેડિસિનલ સ્મોક દ્વારા સેનેટાઈઝેશન કરવામાં આવ્યું પ્રતિનિધિ સંદીપ પરમારભાવનગર : કોરોના વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને તાપીબાઈ વિકાસગૃહ સંસ્થાના પ્રમુખ નરેન્દ્ર મોદી, મંત્રી ડૉ.જે.પી મૈયાણી, કોષાધ્યક્ષ ડો.ગીરીશ પટેલ દ્વારા સંસ્થામાં આશ્રિત બાળકો-બાળાઓ, બહેનો તથા સ્ટાફના ઉત્તમ સ્વાસ્થ્ય માટે તથા પરિસરના વાતાવરણ શુદ્ધિકરણ માટે તા.૧૪-૦૪-૨૦૨૧ને ડો.આંબેડકર જ્યંતિના દિવસે

ભાવનગર તાપીબાઈ વિકાસગૃહ સંસ્થા ખાતે વૈદિક વૈજ્ઞાનિક યજ્ઞના મેડિસિનલ સ્મોક દ્વારા સેનેટાઈઝેશન કરવામાં આવ્યું Read More »