News

ભાવનગર તાપીબાઈ વિકાસગૃહ સંસ્થા ખાતે વૈદિક વૈજ્ઞાનિક યજ્ઞના મેડિસિનલ સ્મોક દ્વારા સેનેટાઈઝેશન કરવામાં આવ્યું

ભાવનગર વિશેષ ભાવનગર તાપીબાઈ વિકાસગૃહ સંસ્થા ખાતે વૈદિક વૈજ્ઞાનિક યજ્ઞના મેડિસિનલ સ્મોક દ્વારા સેનેટાઈઝેશન કરવામાં આવ્યું પ્રતિનિધિ સંદીપ પરમારભાવનગર : કોરોના વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને તાપીબાઈ વિકાસગૃહ સંસ્થાના પ્રમુખ નરેન્દ્ર મોદી, મંત્રી ડૉ.જે.પી મૈયાણી, કોષાધ્યક્ષ ડો.ગીરીશ પટેલ દ્વારા સંસ્થામાં આશ્રિત બાળકો-બાળાઓ, બહેનો તથા સ્ટાફના ઉત્તમ સ્વાસ્થ્ય માટે તથા પરિસરના વાતાવરણ શુદ્ધિકરણ માટે તા.૧૪-૦૪-૨૦૨૧ને ડો.આંબેડકર જ્યંતિના દિવસે […]

ભાવનગર તાપીબાઈ વિકાસગૃહ સંસ્થા ખાતે વૈદિક વૈજ્ઞાનિક યજ્ઞના મેડિસિનલ સ્મોક દ્વારા સેનેટાઈઝેશન કરવામાં આવ્યું Read More »

મુંબઈમાં નકલી કોરોના રિપોર્ટ બનાવનારની ધરપકડ

મુંબઈમાં નકલી કોરોના રિપોર્ટ બનાવનારની ધરપકડ ભરત કે. સતીકુંવરમુંબઇ : દેશમાં કોરોના મહામારી ને કારણે લોકડાઉન કરવામાં આવ્યું હતું જેને કારણે છેલ્લા એક વરસથી લોકો એક તરફ આર્થિક અને બીજી બાજુ બીમારીના ડર ને કારણે હેરાન છે. સરકાર કોરોનાને રોકવા પ્રયત્નશીલ છે ત્યારે અમુક તત્વો ઝડપથી પૈસા કમાવા માટે લોકોના જીવ જોખમમાં મૂકી ૧૦૦૦ રૂપિયામાં

મુંબઈમાં નકલી કોરોના રિપોર્ટ બનાવનારની ધરપકડ Read More »

બોરીવલીમાં મનપા વિભાગના અધિકારીઓની ખોટી કનડગત સામે વેપારીઓએ અવાજ ઉઠાવ્યો

મનપા વિભાગની ખોટી કનડગત સામે વેપારીઓ એ અવાજ ઉઠાવ્યો મુંબઇ : બોરીવલી પશ્ચિમ ઇન્દ્રપ્રસ્થ શોપિંગ મોલ નજીક આવેલ હરિ-ઓમ મોબાઈલની દુકાનમાં ૨ દિવસ પહેલા મહાનગરપાલિકાના એક મહિલા અધિકારી સહિત કર્મચારી ૩ કર્મચારી દાખલ થયા હતા અને મોટો દંડ ભરવો પડશે અથવા કાર્યવાહી કરવામાં આવશે તો દુકાન સીલ થઈ જશે. દુકાન માલિકે તુરંત નેમચંદ બૌવાને ફોન

બોરીવલીમાં મનપા વિભાગના અધિકારીઓની ખોટી કનડગત સામે વેપારીઓએ અવાજ ઉઠાવ્યો Read More »

સુરેન્દ્રનગર જિલ્લા યુવા વિકાસ પરિષદ આયોજિત અને રાજ્ય સરકાર સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા કોરોના રસીકરણ કેમ્પ નુ આયોજન

જાડેજા દિપેન્દ્ર સિંહ દ્વારાસુરેન્દ્રનગર : યુવા વિકાસ પરિષદ આયોજિત અને રાજ્ય સરકાર સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા સુરેન્દ્રનગર વઢવાણ સયુંકત નગરપાલિકા વોર્ડ નંબર 9 મા વસતા નાગરિક ભાઈ બહેનો ના આરોગ્ય જતન માટે કોરોના રસીકરણ નો કેમ્પ નુ આયોજન તા 1-4-2021 ગુરુવાર સમય સવારે 9-00 કલાક થી માનવ ઉત્થાન સમિતિ માનવ ધર્મ આશ્રમ, પટેલ

સુરેન્દ્રનગર જિલ્લા યુવા વિકાસ પરિષદ આયોજિત અને રાજ્ય સરકાર સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા કોરોના રસીકરણ કેમ્પ નુ આયોજન Read More »

સુરેન્દ્રનગરમાં એચડીએફસી બેન્કની નવી શાખાનું ઉદ્ઘાટન

દિપેન્દ્ર સિંહ જાડેજા દ્વારાઆજ રોજ સુરેન્દ્રનગર શહેર ના દુઘરેજ ફાટક રોડ પર આવેલ સુચી કોમ્પ્લેક્સ માં ગ્રાઉન્ડ ફલોર માં hdfc bank (એચ, ડી, એફ, સી, બેંક) ની નવી બ્રાંચનુ ઓપનિંગ નગરપાલિકાના પ્રમુખ વીરેન્દ્રભાઇ આચાર્ય તેમજ ચિફ ઓફીસર સંજયભાઇ પંડયાના હસ્તે થયુ આ પ્રસંગે બેંકના બંકીમ પટેલ, મેહુલ, કલસ્ટર હેડ ભટ્ટ, બ્રાંચ મેનેજર નીલેશ શાહ, નગરપાલિકાના

સુરેન્દ્રનગરમાં એચડીએફસી બેન્કની નવી શાખાનું ઉદ્ઘાટન Read More »

મુંબઈમાં દહિસર પોલીસ સ્ટેશન અંતર્ગતની બીટ ચોકીનું ઉદ્ઘાટન

મુંબઈના દહીંસર વિસ્તારમાં પોલીસ બીટ ચોકીનું ઉદ્ઘાટન દીપલ ઠાકોર દ્વારામુંબઇ : દહીંસર પૂર્વના આનંદનગર વિસ્તારમાં દહીંસર પોલીસ સ્ટેશનના અંતર્ગત બીટ ચોકીનું ઉદ્ઘાટન હાલ પોલીસ કમિશ્નર રૂપે પદભાર સાંભળનાર હેમંત નાગરાલેના શુભ હસ્તે કરવામાં આવ્યું. દહીંસર પોલીસ સ્ટેશનના વરિષ્ઠ પોલીસ નિરીક્ષક પ્રવીણ પાટીલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આનંદનગર મોટો વિસ્તાર છે અહીંયા પહેલા જે

મુંબઈમાં દહિસર પોલીસ સ્ટેશન અંતર્ગતની બીટ ચોકીનું ઉદ્ઘાટન Read More »

ગુજરાતમાં ગરમીનો વધારો થતા 108 થઈ ગઈ સજ્જ

ગુજરાતમાં ગરમી માં થતો વધારો, 108 થઈ ગઈ સજ્જ અનિલ ગોહિલ દ્વારાહવામાન વિભાગેની ગરમીની આગાહીને અનુલક્ષીને 108 સેવાને ખાસ તૈયાર કરી દેવામાં આવી છે. હવામાન ખાતા દ્વારા ભાવનગર જિલ્લામાં ગરમીમાં વધારો 42 ડીગ્રી સુધી જવાની આગાહી કરી છે. આ આગાહીને અનુલક્ષીને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ખાસ 108 સેવામાં ખાસ આયોજન સાથે સજ્જ કરી છે. જેમાં ઓ.આર.એસ,

ગુજરાતમાં ગરમીનો વધારો થતા 108 થઈ ગઈ સજ્જ Read More »

ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારુના જથ્થા સાથે એક ઇસમને ઝડપી લેતી ભાવનગરલોકલ ક્રાઇમ બ્રાન્ચ

ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારુની બોટલ નંગ-૪૮ કિ.રૂ.૭૨૦૦/- તથા બીયર ટીન નંગ-૫૨૮ કિ.રૂ ૫૨,૮૦૦/- મળી કુલ કિ.રૂ. ૬૦,૦૦૦/- નાં મુદામાલ સાથે એક ઇસમને ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, ભાવનગર અનિલ ગોહિલ દ્વારાગુજરાત : રેન્જ, ભાવનગરના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ તથા જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. વી.વી.ઓડેદરા, પો.સબ.ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી.

ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારુના જથ્થા સાથે એક ઇસમને ઝડપી લેતી ભાવનગરલોકલ ક્રાઇમ બ્રાન્ચ Read More »

અંબાણીના નિવાસ્થાન બહાર જે સ્કોર્પિયો મળી આવી હતી તેના મૂળ માલિકનો મૃતદેહ ખાડીમાંથી મળી આવ્યો

અંબાણીના નિવાસ્થાન બહાર જે સ્કોર્પિયો મળી આવી હતી તેના મૂળ માલિકનો મૃતદેહ ખાડીમાંથી મળી આવ્યો મુંબઈ : થોડા દિવસ પહેલા દેશના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના મુંબઈ સ્થિત નિવાસ્થાનની નજીક એક સ્કોર્પિયો કોઈએ પાર્કિંગ કરી હતી જે શંકાસ્પદ લાગતા પોલીસને જાણ કરવામાં આવી હતી. તપાસ કરતા સ્કોર્પિયોમાંથી વિસ્ફોટમાં ઉપયોગ કરવામાં આવે એ જીલેટીન સ્ટિક એક ધમકીભર્યો પત્ર

અંબાણીના નિવાસ્થાન બહાર જે સ્કોર્પિયો મળી આવી હતી તેના મૂળ માલિકનો મૃતદેહ ખાડીમાંથી મળી આવ્યો Read More »

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહરાજ્ય મંત્રી કૃપાશંકર સિંહ દ્વારા પરિશ્રમ મિલાન સમારોહ

મુંબઈ : મહારાષ્ટ્રના પૂર્વ ગૃહરાજ્ય મંત્રી કૃપાશંકર સિંહ દ્વારા પરિશ્રમ મિલાન સમારોહ અંતર્ગત પંચામૃત ડેરી પ્રા.લી.ના પાલઘર જિલ્લાના એકમની મુલાકાત લીધી હતી જ્યાં સંદીપ મિશ્રા અને મુકેશ મિશ્રા દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.સ્વાભિમાન ભારત સાથેની વાતચીતમાં મુકેશ મિશ્રાએ કહ્યું હતું કે પૂર્વ ગૃહમંત્રી કૃપાશંકર સિંહ દ્વારા ઉત્તર ભારતીય લોકો જે ઘરથી લગભગ ૨,૦૦૦ કી.મી. દૂર

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહરાજ્ય મંત્રી કૃપાશંકર સિંહ દ્વારા પરિશ્રમ મિલાન સમારોહ Read More »