News

ભાવનગર તાપીબાઈ વિકાસગૃહ સંસ્થા ખાતે વૈદિક વૈજ્ઞાનિક યજ્ઞના મેડિસિનલ સ્મોક દ્વારા સેનેટાઈઝેશન કરવામાં આવ્યું

ભાવનગર તાપીબાઈ વિકાસગૃહ સંસ્થા ખાતે વૈદિક વૈજ્ઞાનિક યજ્ઞના મેડિસિનલ સ્મોક દ્વારા સેનેટાઈઝેશન કરવામાં આવ્યું પ્રતિનિધિ સંદીપ પરમારભાવનગર : કોરોના વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને તાપીબાઈ વિકાસગૃહ સંસ્થાના પ્રમુખ નરેન્દ્ર મોદી, મંત્રી ડૉ.જે.પી મૈયાણી, કોષાધ્યક્ષ ડો.ગીરીશ પટેલ દ્વારા સંસ્થામાં આશ્રિત બાળકો-બાળાઓ, બહેનો તથા સ્ટાફના ઉત્તમ સ્વાસ્થ્ય માટે તથા પરિસરના વાતાવરણ શુદ્ધિકરણ માટે તા.૧૪-૦૪-૨૦૨૧ને ડો.આંબેડકર જ્યંતિના દિવસે ડો.ઓમભાઈ ત્રિવેદી […]

ભાવનગર તાપીબાઈ વિકાસગૃહ સંસ્થા ખાતે વૈદિક વૈજ્ઞાનિક યજ્ઞના મેડિસિનલ સ્મોક દ્વારા સેનેટાઈઝેશન કરવામાં આવ્યું Read More »

મુંબઈમાં નકલી કોરોના રિપોર્ટ બનાવનારની ધરપકડ

જનહિતમાં પ્રસિદ્ધ માસ્ક અવશ્ય પહેરો, સુરક્ષિત અંતર જાળવો, વારંવાર સાબુ અથવા સૅનેટાઇઝરથી હાથ સાફ કરો વિશેષ : કોઈપણ મેસેજની સત્યતા જાણી આગળ મોકલવો. જાણતા-અજાણતા અફવા ફેલાવામાં ભાગીદાર ના બનતા

મુંબઈમાં નકલી કોરોના રિપોર્ટ બનાવનારની ધરપકડ Read More »

સુરેન્દ્રનગર જિલ્લા યુવા વિકાસ પરિષદ આયોજિત અને રાજ્ય સરકાર સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા કોરોના રસીકરણ કેમ્પ નુ આયોજન

જાડેજા દિપેન્દ્ર સિંહ દ્વારાસુરેન્દ્રનગર : યુવા વિકાસ પરિષદ આયોજિત અને રાજ્ય સરકાર સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા સુરેન્દ્રનગર વઢવાણ સયુંકત નગરપાલિકા વોર્ડ નંબર 9 મા વસતા નાગરિક ભાઈ બહેનો ના આરોગ્ય જતન માટે કોરોના રસીકરણ નો કેમ્પ નુ આયોજન તા 1-4-2021 ગુરુવાર સમય સવારે 9-00 કલાક થી માનવ ઉત્થાન સમિતિ માનવ ધર્મ આશ્રમ, પટેલ

સુરેન્દ્રનગર જિલ્લા યુવા વિકાસ પરિષદ આયોજિત અને રાજ્ય સરકાર સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા કોરોના રસીકરણ કેમ્પ નુ આયોજન Read More »

સુરેન્દ્રનગરમાં એચડીએફસી બેન્કની નવી શાખાનું ઉદ્ઘાટન

દિપેન્દ્ર સિંહ જાડેજા દ્વારાઆજ રોજ સુરેન્દ્રનગર શહેર ના દુઘરેજ ફાટક રોડ પર આવેલ સુચી કોમ્પ્લેક્સ માં ગ્રાઉન્ડ ફલોર માં hdfc bank (એચ, ડી, એફ, સી, બેંક) ની નવી બ્રાંચનુ ઓપનિંગ નગરપાલિકાના પ્રમુખ વીરેન્દ્રભાઇ આચાર્ય તેમજ ચિફ ઓફીસર સંજયભાઇ પંડયાના હસ્તે થયુ આ પ્રસંગે બેંકના બંકીમ પટેલ, મેહુલ, કલસ્ટર હેડ ભટ્ટ, બ્રાંચ મેનેજર નીલેશ શાહ, નગરપાલિકાના

સુરેન્દ્રનગરમાં એચડીએફસી બેન્કની નવી શાખાનું ઉદ્ઘાટન Read More »

ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારુના જથ્થા સાથે એક ઇસમને ઝડપી લેતી ભાવનગરલોકલ ક્રાઇમ બ્રાન્ચ

ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારુના જથ્થા સાથે એક ઇસમને ઝડપી લેતી ભાવનગરલોકલ ક્રાઇમ બ્રાન્ચ Read More »

અંબાણીના નિવાસ્થાન બહાર જે સ્કોર્પિયો મળી આવી હતી તેના મૂળ માલિકનો મૃતદેહ ખાડીમાંથી મળી આવ્યો

અંબાણીના નિવાસ્થાન બહાર જે સ્કોર્પિયો મળી આવી હતી તેના મૂળ માલિકનો મૃતદેહ ખાડીમાંથી મળી આવ્યો Read More »

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહરાજ્ય મંત્રી કૃપાશંકર સિંહ દ્વારા પરિશ્રમ મિલાન સમારોહ

મુંબઈ : મહારાષ્ટ્રના પૂર્વ ગૃહરાજ્ય મંત્રી કૃપાશંકર સિંહ દ્વારા પરિશ્રમ મિલાન સમારોહ અંતર્ગત પંચામૃત ડેરી પ્રા.લી.ના પાલઘર જિલ્લાના એકમની મુલાકાત લીધી હતી જ્યાં સંદીપ મિશ્રા અને મુકેશ મિશ્રા દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.સ્વાભિમાન ભારત સાથેની વાતચીતમાં મુકેશ મિશ્રાએ કહ્યું હતું કે પૂર્વ ગૃહમંત્રી કૃપાશંકર સિંહ દ્વારા ઉત્તર ભારતીય લોકો જે ઘરથી લગભગ ૨,૦૦૦ કી.મી. દૂર

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહરાજ્ય મંત્રી કૃપાશંકર સિંહ દ્વારા પરિશ્રમ મિલાન સમારોહ Read More »