Bharat Soni

‘गौ माता ही बचाएगी भारत की सत्य सनातन संस्कृति’ : शंकराचार्य स्वामी अविमुक्तेश्वरानंद

‘गौ माता ही बचाएगी भारत की सत्य सनातन संस्कृति’ अन्यय से लड़ने के लिए हिम्मत करनी होती है : शिंदे अनुराधा पौडवाल और उदित नारायण ने सुनाए भजन स्वामी अविमुक्तेश्वरानंद के जन्मदिवस पर उत्सवों की धूम परमाराध्य परमधर्माधीश ज्योतिष्पीठाधीश्वर जगद्गुरु शंकराचार्य स्वामी श्री अविमुक्तेश्वरानंद सरस्वती जी महाराज का 56वां जन्मदिवस आज यहां बोरीवली स्थित कोरा […]

‘गौ माता ही बचाएगी भारत की सत्य सनातन संस्कृति’ : शंकराचार्य स्वामी अविमुक्तेश्वरानंद Read More »

સંબંધોની આત્મહત્યા ◆ આજનો માનવી વિકસિત બન્યો શિક્ષિત બન્યો પણ વિશ્વાસ પાત્ર રહ્યો નથી…

સંબંધોની આત્મહત્યા ◆ આજનો માનવી વિકસિત બન્યો શિક્ષિત બન્યો પણ વિશ્વાસ પાત્ર રહ્યો નથી… થોડા સમય પહેલા એક ઉપદેશક જે યુવાઓ ને જીવન જીવવાની કલા શીખવે છે. એણે લગ્નના માત્ર \”દસ કલાકમાં\” પોતાની પત્ની સાથે હેવાનીય પૂર્વક મારા મારી કરી અને એના કાનનો પડદો ફાડી નાખ્યો… લોકોને મોટિવેશન કરનાર પોતાની જાતને મોટિવેટ કરી ન શક્યો…

સંબંધોની આત્મહત્યા ◆ આજનો માનવી વિકસિત બન્યો શિક્ષિત બન્યો પણ વિશ્વાસ પાત્ર રહ્યો નથી… Read More »

શ્રી રામજન્મભૂમિ સંઘર્ષ ગાથા ભાગ – 2 લોક લાગણીનો વિરોધ

શ્રી રામજન્મભૂમિ સંઘર્ષ ગાથા ભાગ – 2 લોક લાગણીનો વિરોધ ◆ બસ હવે ગણત્રીના દિવસો બાકી રહ્યા છે. રામલાલાને નિજમંદિરમાં જવા માટે… એની સાથેજ ભારતના રાજકારણમાં બેચેની વ્યાપી રહી છે… આવીજ બેચેની 2019ના સુપ્રિમકોર્ટના નિર્ણય પહેલા વ્યાપેલી… 9મી નવેમ્બર 2019ના રોજ સર્વોચ્ચ અદાલતનો અંતિમ નિર્ણય રામમંદિરના તરફેણમાં આવ્યો. સુપ્રીમકોર્ટ ના આદેશ મુજબ સરકાર દ્વારા એક

શ્રી રામજન્મભૂમિ સંઘર્ષ ગાથા ભાગ – 2 લોક લાગણીનો વિરોધ Read More »

દહીસર પોલીસ સ્ટેશનના સાયબર સેલની મહેનત રંગ લાવી ઓનલાઇન છેતરપિંડીની રકમ પરત મેળવી

દહિસર પોલીસ સ્ટેશનના સાયબર સેલની મહેનત રંગ લાવી ઓનલાઇન છેતરપિંડીની રકમ પરત મેળવી મુંબઈ : હાલમાં છેતરપિંડીના બનાવોમાં બહુ વધારો થયો છે હર સમયે નવી નવી તરકીબથી લોકો સાથે છેતરપિંડી થાય છે. થોડા દિવસ પહેલા દહિસર પૂર્વમાં રહેતા નામદેવ સુતાર,(ઉં.52 ) નામની વ્યક્તિએ એમેઝોનની એપ પર ઓર્ડર કરેલો તે પાર્સલ મળ્યું ત્યારે તેમા અમુક વસ્તુ

દહીસર પોલીસ સ્ટેશનના સાયબર સેલની મહેનત રંગ લાવી ઓનલાઇન છેતરપિંડીની રકમ પરત મેળવી Read More »

શ્રીરામ જન્મભૂમિ સંઘર્ષ ગાથા ભાગ 1…. સંઘર્ષમય ઇતિહાસ

શ્રીરામ જન્મભૂમિ સંઘર્ષ ગાથા ભાગ 1 500 વર્ષનો સંઘર્ષમય ઇતિહાસ ◆છેલ્લા થોડા દિવસોથી દેશમાં જ્યાં જુવો ત્યાં લોકો ભવ્ય દિવ્ય રામમંદિરની વાત કરી રહ્યા છે. લોકોનો ઉસ્તાહ જાણે સમાતો નથી… આખા દેશનું વાતાવરણ જાણે રામમય બની ગયું છે. કેમ ન બને ભાઈ, આખરે લગભગ 500 વર્ષના લાંબા સંઘર્ષ બાદ 22મી જાન્યુઆરી 2024ના રોજ રામલલા નિજ

શ્રીરામ જન્મભૂમિ સંઘર્ષ ગાથા ભાગ 1…. સંઘર્ષમય ઇતિહાસ Read More »

બધું FINE છે એક એવું નાટક જે વાસ્તવિકતાની બહુ સમીપ લાવીને મુકે છે.

બધું FINE છે એક એવું નાટક જે વાસ્તવિકતાની બહુ સમીપ લાવીને મુકે છે. ગેરસમજણ અને સમજણ વચ્ચેનો ભેદ પારખવો જરૂરી છે……… ટચ વૂડ પ્રોડક્શન, કોસ્તુભ ત્રિવેદી પ્રસ્તુત ‘બધું FINE છે’ નાટકમાં બે પેઢીને એક સાથે આવરી લેવાંમાં આવી છે. પ્રસિદ્ધ કવિ મુકેશ જોશી લિખિત આ નાટકમાં આજના જીવનમાં નાના પરિવારના મોટા અને ખોટા નિર્ણયોને કારણે

બધું FINE છે એક એવું નાટક જે વાસ્તવિકતાની બહુ સમીપ લાવીને મુકે છે. Read More »

મને તો આમાં કાંઈ ખબર ન પડે…

◆ આમ તો \’રોહિણી\’ એક શિક્ષિત યુવતી પણ પહેલાંથી\’જ ઘરની કોઈ જવાબદારી સ્વીકારતી ન હતી… દરેક બાબતમાં બીજા પર આશ્રિત રહેતી… મમ્મી પપ્પાનું એક માત્ર સંતાન હોવાથી મમ્મીના ગયા પછી પપ્પા એને સમજાવતા ખરા કે દીકરા હવે જવાબદારી સંભાળતા સીખ … ત્યારે એ કહેતી \”પપ્પા તમે છો તો મને ફિકર શેની\”??… ◆ લગ્નના બે વર્ષ

મને તો આમાં કાંઈ ખબર ન પડે… Read More »

હીરાના વેપારને 'સુરત ડાયમંડ બુર્સના રૂપમાં વધુ એક મોટું બજાર મળ્યું 1963માં 5 કરોડ રૂપિયાની નિકાસ આજે 38 લાખ‌ કરોડ રૂપિયાની આસપાસ થઈ ગઈ છે. મુંબઈના હીરા ઉદ્યોગને કોઈ અસર નહીં થાય : હાર્દિક હુંડિયા

સુરત/મુંબઈ વિશ્વના સૌથી મોટા હીરા બજાર સુરત ડાયમંડ બુર્સનું દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, આ દરમિયાન વિશ્વના મોટા હીરાના વેપારીઓ પણ આવ્યા હતા પરંતુ અહીં સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું મુંબઈ હીરા બજારમાં કોઈ ફરક પડશે? શું ખર્ચ થશે? તો અમે તમને જણાવી દઈએ કે છેલ્લા 27 વર્ષથી હીરા

હીરાના વેપારને 'સુરત ડાયમંડ બુર્સના રૂપમાં વધુ એક મોટું બજાર મળ્યું 1963માં 5 કરોડ રૂપિયાની નિકાસ આજે 38 લાખ‌ કરોડ રૂપિયાની આસપાસ થઈ ગઈ છે. મુંબઈના હીરા ઉદ્યોગને કોઈ અસર નહીં થાય : હાર્દિક હુંડિયા Read More »

ગીર સોમનાથ જીલ્લામા અખીલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતીની મિટીંગ યોજાઇ

અહેવાલ : હેતલ ચાંડેગરા રાષ્ટ્રીય અધ્યક્ષ જીગ્નેશ કાલાવડીયાની ઉપસ્થીતી .. પત્રકાર સુરક્ષા કાનૂન, પત્રકારોના હીત માટે મહત્વની ચચાઁઓ કરાઇ… ગુજરાત :-ગીર સોમનાથ જીલ્લાના વડામથક વેરાવળ સરકીટ હાઉસ ખાતે દેશના સૌથી મોટા પત્રકાર સંગઠન અખીલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતીના રાષ્ટ્રીય અધ્યક્ષની ઉપસ્થિતમા તારીખ 19–12–2023 ગીર સોમનાથ જીલ્લા પત્રકારોની મહત્વની મિટીંગ યોજાઇ. પત્રકારએ દેશની ચોથી જાગીર માનવામા

ગીર સોમનાથ જીલ્લામા અખીલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતીની મિટીંગ યોજાઇ Read More »

ઊછલં કુદલ્ મ' કિશોર કુમાર'મ.

◆ ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં કિશોર કુમારનું નામ સ્વર્ણ અક્ષરે અંકિત છે… (મૂળ નામ – આભાસ કુમાર ગાંગુલી) અને સદા રહેશે. યેડલિંગ ગાવામાં માહિર કિશોર કુમાર કલાકારોને પૂછતાં સ્ક્રીનપર ગાતી વખતે તમારો હાવભાવ કેવો રાખીને ગીત ગાવાના? એ પ્રમાણે તેઓ કલાકાર માટે ગીત ગાતા…રાજેશ ખન્ના ના ગીતનું યેડલિંગ યાદ છે?. \”જિંદગી એક સફર હૈ સુહાના યહાં

ઊછલં કુદલ્ મ' કિશોર કુમાર'મ. Read More »