Social

બધું FINE છે એક એવું નાટક જે વાસ્તવિકતાની બહુ સમીપ લાવીને મુકે છે.

બધું FINE છે એક એવું નાટક જે વાસ્તવિકતાની બહુ સમીપ લાવીને મુકે છે. ગેરસમજણ અને સમજણ વચ્ચેનો ભેદ પારખવો જરૂરી છે……… ટચ વૂડ પ્રોડક્શન, કોસ્તુભ ત્રિવેદી પ્રસ્તુત ‘બધું FINE છે’ નાટકમાં બે પેઢીને એક સાથે આવરી લેવાંમાં આવી છે. પ્રસિદ્ધ કવિ મુકેશ જોશી લિખિત આ નાટકમાં આજના જીવનમાં નાના પરિવારના મોટા અને ખોટા નિર્ણયોને કારણે […]

બધું FINE છે એક એવું નાટક જે વાસ્તવિકતાની બહુ સમીપ લાવીને મુકે છે. Read More »

હિંસક ફિલ્મો અને મોબાઇલની બાળકો / યુવાનો પર અસર

◆ હજી થોડા દિવસ પહેલા દિલ્લીમાં એક નાની ઉંમરના છોકરાએ પોતાના કરતા નાના છોકરાની ચપ્પુના લગભગ 50 ઘા કરીને એની હત્યા કરી!! વાત માત્ર એટલીજ નથી… હત્યા કરીને એની લાશ પાસે વિભસ્ત રીતે ડાન્સ કરીને ખુશી મનાવીને પોતાની ટસન દેખાડી… ◆ આવુજ કાઈ રણવીર કપૂરની આવનારી ફિલ્મ \”એનિમલ\” ના ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે… કે ફિલ્મનો

હિંસક ફિલ્મો અને મોબાઇલની બાળકો / યુવાનો પર અસર Read More »

પરજીયા સોની સમાજ મુંબઈએ ઉજવ્યો હીરક મહોત્સવ

પરજીયા સોની સમાજ મુંબઈએ ઉજવ્યો હીરક મહોત્સવ શ્રી મુંબઈ ઉપનગર પરજીયા સહકારી સોસાયટી સંચાલિત સોની વાડીએ 60 વરસ પૂર્ણ કરી 61માં વરસમાં મંગળ પ્રવેશ કર્યો તે નિમિતે ઉજવણી રૂપે ભવ્ય ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું તે સાથે શ્રી મુંબઈ ઉપનગર પરજીયા સહકારી સોસાયટી દ્વારા જ્ઞાતિની જે વ્યક્તિએ વિવિધ ક્ષેત્રમાં વિશિષ્ઠ સિદ્ધિ મેળવી હોય કે પછી

પરજીયા સોની સમાજ મુંબઈએ ઉજવ્યો હીરક મહોત્સવ Read More »

મંગળવાર તા 18/07/2023 રોજ અધિક શ્રાવણ માસનો પ્રારંભ થઇ રહ્યો છે… એ નિમિત્તે આપસૌ મિત્રોને શુભેચ્છાઓ

પુરુષોત્તમ માસ ◆ મંગળવાર તા 18/07/2023 રોજ અધિક શ્રાવણ માસનો પ્રારંભ થઇ રહ્યો છે… એ નિમિત્તે આપસૌ મિત્રોને શુભેચ્છાઓ… *19 વર્ષ પછી આ દુર્લભ સંયોગ બન્યો છે. જેમાં બે મહિના શ્રાવણ અને પાંચ મહિનાનો ચાતુર્માસ હશે. મિત્રો દર ત્રણ વર્ષે અધિકમાસ ન આવે તો આપણાં તહેવારો- ઉત્સવો- વ્રતપર્વ દર વર્ષે ૧૧ દિવસ પાછળ ખસતાં જાય…

મંગળવાર તા 18/07/2023 રોજ અધિક શ્રાવણ માસનો પ્રારંભ થઇ રહ્યો છે… એ નિમિત્તે આપસૌ મિત્રોને શુભેચ્છાઓ Read More »

મુંબઈમાં સંગીત સરિતા ગ્રૂપના ડાહ્યાભાઈ ખીમજીભાઈ કંડોળીયાનું અવસાન લોકગાયક જતીન દરજીએ ગુરુને આપી શ્રદ્ધાંજલિ

મારા ગુરુ ડાહ્યાભાઈ ખીમજીભાઈ કંડોળિયાનું ગત ૧૮/૦૪/૨૦૨૧ના રોજ અવસાન થયું ત્યારે અને સમસ્ત કલાકાર જગત તરફથી શ્રદ્ધાંજલિ અર્પણ કરતા વંદન સાથે એટલું કહું કે….આપની આ શ્વાસની સરગમ અને હૃદયનો ધબકાર બંધ કરવાનો અધિકાર ઇશ્વરને છે..કબુલ..પણ આમ નાનકડો પણ અણસાર આપ્યા વગર ચાલ્યા જાઓ એ બરાબર તો નથી જ…નવા અવતારમાં ફરીથી જલદી આવો ને અમને સંગીતનુ

મુંબઈમાં સંગીત સરિતા ગ્રૂપના ડાહ્યાભાઈ ખીમજીભાઈ કંડોળીયાનું અવસાન લોકગાયક જતીન દરજીએ ગુરુને આપી શ્રદ્ધાંજલિ Read More »