કારીગરી અને કલાનો સમન્વય એટલે કુશળ સંચાલક, પ્રખર હાસ્ય અને લોકસાહિત્યકાર સુનીલ સોની
મુંબઈ : પરજીયા સોની જ્ઞાતિ એટલે ખમીરવંતી, લડાયક, પરોપકારી અને કોઈપણ કાર્યને અશક્ય ના માનનારી. ગુજરાતના અમરેલી જિલ્લાના બગસરા (ભાયાણી) માં વસતા પ્રવિણભાઇ સોની અને રમાબેન સોનીના પુત્ર સુનીલ સોનીએ એસ.એસ.સી. સુધીનું ભણતર બગસરાની રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી હાઈ સ્કૂલમાં પૂર્ણ કર્યા બાદ ૧૯૯૫માં માયાનગરી નહી પણ માયાળુ નગરી મુંબઈ આવ્યા અને સુવર્ણ અલંકારો બનાવવાનો […]
કારીગરી અને કલાનો સમન્વય એટલે કુશળ સંચાલક, પ્રખર હાસ્ય અને લોકસાહિત્યકાર સુનીલ સોની Read More »