Sports

૧૯૮૩ ક્રિકેટ વિશ્વકપ વિજેતાના લડવૈયા – ૩ : સુનીલ ગાવસ્કર

સુનિલ મનોહર ગાવસ્કરનો જન્મ જુલાઈ 10, 1949, બોમ્બે [હવે મુંબઈ]મા થયો છે સુનીલે તેમના ટેસ્ટ-રમતા કાકા માધવ મંત્રીના માર્ગદર્શન હેઠળ ક્રિકેટ રમવાની તાલીમ મેળવી હતી. સ્થાનિક ક્રિકેટમાં ગાવસ્કરના પ્રભાવશાળી પ્રદર્શને ટૂંક સમયમાં જ પસંદગીકારોનું ધ્યાન ખેંચ્યું, અને 1971માં વેસ્ટ ઈન્ડિઝ સામેની સિરીઝમાં તેમની પસંદગી કરવામાં આવી. સહુથી ખતરનાક બોલરો વેસ્ટ ઇન્ડિઝ ટીમમાં હતા તેમની સામે […]

૧૯૮૩ ક્રિકેટ વિશ્વકપ વિજેતાના લડવૈયા – ૩ : સુનીલ ગાવસ્કર Read More »

૧૯૮૩ ક્રિકેટ વિશ્વકપ વિજેતાના લડવૈયા – ૨ મોહિન્દર અમરનાથ

1983માં કપિલ દેવની કપ્તાનીમાં ભારતે વર્લ્ડ કપ જીતીને ઈતિહાસ રચ્યો હતો તે ખેલાડીઓના યોગદાનથી શક્ય બન્યું હતું. પરંતુ જેની મોટી અને મહત્વપૂર્ણ ભૂમિકા રહી હોય તો એ મોહિન્દર અમરનાથ જેને લાડથી તેના સાથી ખેલાડીઓ જિમ્મી કહે છે આમતો ક્રિકેટની ચર્ચામાં અમરનાથ નામ આવે એટલે વિચાર થાય કે અમરનાથ પણ ક્યાં કેમકે પ્રથમ લાલા અમરનાથ ત્યારબાદ

૧૯૮૩ ક્રિકેટ વિશ્વકપ વિજેતાના લડવૈયા – ૨ મોહિન્દર અમરનાથ Read More »

ક્રિકેટ દુનિયા – ૧ : ભારતીય ક્રિકેટના સૌથી મહાન તો નહીં પરંતુ સૌથી લોકપ્રિય એવા સલીમ દુરાની

અફઘાનિસ્તાન (કાબુલમાં,1934ની પહેલી ડિસેમ્બરે)માં જન્મેલા મૂળ ગુજરાતી એકમાત્ર ભારતીય ટેસ્ટ ક્રિકેટર સલીમ દુરાનીએ પ્રેક્ષકોની માંગ પ્રમાણે સિક્સર ફટકારી હોવાના અનેક દાખલા છે. આજથી છ સાત દાયકા અગાઉ મૂળ ગુજરાતી સલીમ દુરાની જે સ્ટેન્ડમાંથી પ્રેક્ષકની ડિમાન્ડ આવે તે તરફ સિક્સર ફટકારતા. સલીમ દુરાની એવી લોકચાહના ધરાવતા કે 1973માં ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં તેમનો સમાવેશ ના થતાં

ક્રિકેટ દુનિયા – ૧ : ભારતીય ક્રિકેટના સૌથી મહાન તો નહીં પરંતુ સૌથી લોકપ્રિય એવા સલીમ દુરાની Read More »

उप मुख्यमंत्री देवेंद्र फडणवीस की उपस्थिति में सम्पन्न हुआ बोरीवली खेल महोत्सव २०२३

कुश्ती के महामुक़ाबले के साथ सम्पन्न हुआ बोरीवली खेल महोत्सव २०२३। मुंबई, 12 फ़रवरी 2023: बोरीवली स्पोर्ट्स एंड कल्चरल एसोसिएशन और विधायक सुनील राणे की निर्देशन में आयोजित बोरिवली खेल महोत्सव का समापन रुस्तमे हिंद दारा सिंह मैदान, बोरिवली पश्चिम में कुश्ती के महामुकाबले के साथ सम्पन्न हुआ। इस अवसर पर मुख्य अतिथि उप मुख्यमंत्री देवेंद्र फडणवीस के साथ

उप मुख्यमंत्री देवेंद्र फडणवीस की उपस्थिति में सम्पन्न हुआ बोरीवली खेल महोत्सव २०२३ Read More »

बोरीवली खेल महोत्सव के अंतिम दिन अंतरराष्ट्रीय पहलवानों के कुश्ती मुकाबले

कुश्ती के महामुक़ाबले से सम्पन्न होगा बोरीवली खेल महोत्सव  बोरीवली खेल महोत्सव के अंतिम दिन अंतरराष्ट्रीय पहलवानों की कुश्ती मुकाबले के मुख्य आकर्षण   मुंबई, 11 फ़रवरी 2023 : बोरीवली स्पोर्ट्स एंड कल्चरल एसोसिएशन और विधायक सुनील राणे की निर्देशन में आयोजित बोरिवली  खेल महोत्सव के अंतिम दिन कुश्ती मुक़ाबले के साथ संपन्न होगा । स्थानीय विधायक सुनील राणे के साथ ही भारतीय पहलवान नरसिंह

बोरीवली खेल महोत्सव के अंतिम दिन अंतरराष्ट्रीय पहलवानों के कुश्ती मुकाबले Read More »

અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં માર્ચ 16, 18 અને 20ની ટી-20 મેચ પ્રેક્ષકો વગર રમાશે ટિકિટ ખરીદનારા પ્રેક્ષકોને રીફંડ મળશે

અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં માર્ચ 16, 18 અને 20ની ટી-20 મેચ પ્રેક્ષકો વગર રમાશે…ટિકિટ ખરીદનારા પ્રેક્ષકોને રીફંડ મળશે અનિલ ગોહિલ દ્વારા અમદાવાદ, માર્ચ 15, 2021: કોરોનાના વધતા જતા કેસોને કારણેગુજરાત ક્રિકેટ એસોસિએશન (જી.સી.એ.) દ્વારા ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રમાનારી બાકીની ટી-20 મેચો પ્રેક્ષકો વગર બંધબારણે રમાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે

અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં માર્ચ 16, 18 અને 20ની ટી-20 મેચ પ્રેક્ષકો વગર રમાશે ટિકિટ ખરીદનારા પ્રેક્ષકોને રીફંડ મળશે Read More »