Bharat Soni

बोरिवली के विधायक सुनील राणे ने स्वतंत्रवीर सावरकर गौरव यात्रा की बोरिवली से की शुरुआत

मुंबई: पिछले कुछ दिनों से राहुल गांधी स्वतंत्रता सेनानी वीर सावरकर के दिये बारे में दिये गये अपमानजनक बयान के विरोध में भारतीय जनता पार्टी ने देशव्यापी स्वतंत्रवीर सावरकर गौरव यात्रा आयोजित की जारही हैं । इस यात्रा की शुरुआत मुंबई के बोरिवली में सुनील राणे के नेतृत्व में २९ अप्रैल को आयोजित की जा […]

बोरिवली के विधायक सुनील राणे ने स्वतंत्रवीर सावरकर गौरव यात्रा की बोरिवली से की शुरुआत Read More »

सावरकर को लेकर महाराष्ट्र में उद्धव ठाकरे की शिवसेना, एनसीपी और कांग्रेस के गठबंधन में दरार ?

मुंबई : राहुल गांधी ने संसद सदस्यता जाने के बाद प्रेस कॉन्फ्रेंस में कहा था कि वह गांधी हैं, सावरकर नहीं, माफी नहीं मांगेंगे। अब इस बयान को लेकर महाराष्ट्र में उद्धव ठाकरे की शिवसेना, एनसीपी और कांग्रेस के गठबंधन में फिर दरार दिखी है। दरअसल संजय राउत ने राहुल गांधी के इस बयान को

सावरकर को लेकर महाराष्ट्र में उद्धव ठाकरे की शिवसेना, एनसीपी और कांग्रेस के गठबंधन में दरार ? Read More »

"પોલીસ વ્યસ્ત લૂંટારા મસ્ત" રાજકોટમાં વેપારીની આંખમાં મરચાની ભૂકી છાંટી રોકડ રકમ અને એક્ટિવાની લૂંટ ચલાવી

રાજકોટ : શનિવારે રાતે વેપારીની આંખમાં મરચાંની ભૂકી છાંટી બે શખ્સ રોકડ ભરેલા થેલાની સાથે તેમનું એક્ટિવાની પણ લૂંટ ચલાવી નાસી છૂટતા મેરેથોનમાં વ્યસ્ત પોલીસ તંત્રમાં દોડધામ થઇ ગઇ છે. બી.જે.ચૌધરી ( એસીપી રાજકોટ )એ માહિતી આપતા કહ્યું હતું કે બનાવને પગલે માલવિયાનગર પોલીસ તેમજ ક્રાઇમ બ્રાંચ સહિતની ટીમો પણ ઘટનાસ્થળે દોડી જઇ તપાસનો ધમધમાટ

"પોલીસ વ્યસ્ત લૂંટારા મસ્ત" રાજકોટમાં વેપારીની આંખમાં મરચાની ભૂકી છાંટી રોકડ રકમ અને એક્ટિવાની લૂંટ ચલાવી Read More »

જે કામ સરકારે કરવું જોઈએ તે કામ એક વ્યક્તિએ સંસ્થા બનીને કર્યું અને એ વ્યક્તિ એટલે કલાગુરુ રમણીકભાઈ ઝાપડિયા

લેખક – રાજેશ પટેલ આજથી છ સાત દાયકા અગાઉ મૂળ કાળઝાળ ગરમીની બળતી બપોરે ઓસરીમાં ઉભા રહીને બધું. મુક સાક્ષી ભાવે જોતા પાર્વતીમાની આખ્યુંએ ગંગા જમના વહેવા લાગી !! અને કેમ ના વહે દીકરો ઇનામ જીત્યો છે ! એ હર્ષના આંસુ હતાં !! ? માનો મોટો દીકરો જન્મથી મુક-બધીર અને બીજો દીકરો એ પરિવારનો મુખ્ય

જે કામ સરકારે કરવું જોઈએ તે કામ એક વ્યક્તિએ સંસ્થા બનીને કર્યું અને એ વ્યક્તિ એટલે કલાગુરુ રમણીકભાઈ ઝાપડિયા Read More »

ક્રિકેટ દુનિયા – ૧ : ભારતીય ક્રિકેટના સૌથી મહાન તો નહીં પરંતુ સૌથી લોકપ્રિય એવા સલીમ દુરાની

અફઘાનિસ્તાન (કાબુલમાં,1934ની પહેલી ડિસેમ્બરે)માં જન્મેલા મૂળ ગુજરાતી એકમાત્ર ભારતીય ટેસ્ટ ક્રિકેટર સલીમ દુરાનીએ પ્રેક્ષકોની માંગ પ્રમાણે સિક્સર ફટકારી હોવાના અનેક દાખલા છે. આજથી છ સાત દાયકા અગાઉ મૂળ ગુજરાતી સલીમ દુરાની જે સ્ટેન્ડમાંથી પ્રેક્ષકની ડિમાન્ડ આવે તે તરફ સિક્સર ફટકારતા. સલીમ દુરાની એવી લોકચાહના ધરાવતા કે 1973માં ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં તેમનો સમાવેશ ના થતાં

ક્રિકેટ દુનિયા – ૧ : ભારતીય ક્રિકેટના સૌથી મહાન તો નહીં પરંતુ સૌથી લોકપ્રિય એવા સલીમ દુરાની Read More »

મુંબઈના ગ્રાન્ટ રોડ વિસ્તારમાં એક વ્યક્તિએ 5 લોકોને ચાકુ માર્યા જેમાં ચાર લોકોના મોત

મુંબઈ :ગ્રાન્ટ રોડ વિસ્તારમાં આવેલ પાર્વતી મેન્શનમાં એક વ્યક્તિએ પાંચ લોકો પર ચાકુથી હુમલો કર્યો હતો જેમાં આ લખાય રહ્યું છે ત્યાં સુધીમાં ચાર લોકોના મૃત્યુ થયા હોવાની સ્પેશિયલ સેલે પુષ્ટિ કરતા કહ્યું હતું કે આરોપી ચેતને જાહેરમાં પાંચ લોકો પર હુમલો કર્યો હતો. ઘાયલોને નજીકની રિલાયન્સ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પહેલા બે લોકોના

મુંબઈના ગ્રાન્ટ રોડ વિસ્તારમાં એક વ્યક્તિએ 5 લોકોને ચાકુ માર્યા જેમાં ચાર લોકોના મોત Read More »

ऐश्वर्या रजनीकांत के घर चोरी के मामले में नौकरानी गिरफ्तार, गहने बेचकर खरीदा था घर

अहेवाल : दिलीप पटेल साउथ फिल्म इंडस्ट्री के सुपरस्टार रजनीकांत की बेटी ऐश्वर्या रजनीकांत के घर में बीते दिनों गहने चोरी होने का मामला सामने आया था। चोरी के बाद से चेन्नई पुलिस जांच में जुटी थी, जिसके बाद इस मामले में एक नया अपडेट सामने आया है। चोरी के मामले में ऐश्वर्या रजनीकांन ने

ऐश्वर्या रजनीकांत के घर चोरी के मामले में नौकरानी गिरफ्तार, गहने बेचकर खरीदा था घर Read More »

नायगांव में पकड़ी गयी लाखों रुपये विदेशी शराब की बड़ी खेप

संवाददाता – अजहर शेख वसई ; बिना लाइसेंस के विदेशी कंपनी की शराब का स्टॉक करने वाले आरोपी पर नायगांव थाना की क्राइम डिटेक्शन टीम ने की कार्रवाई की है। इस मामले में नायगांव पुलिस ने आरोपी के खिलाफ विभिन्न धाराओं के तहत केस दर्ज किया है। यह कार्रवाई परिमंडल 3 डीसीपी सुहास बावचे व

नायगांव में पकड़ी गयी लाखों रुपये विदेशी शराब की बड़ी खेप Read More »

मामला दर्ज होने के 27 साल बाद धरा गया जालसाज, 20 लाख की धोखाधड़ी के मामले में था फरार

महाराष्ट्र : मुंबई में पुलिस ने जालसाजी के एक आरोपी को मामला दर्ज होने के 27 साल बाद गिरफ्तार किया है। आरोपी की पहचान विरेंद्र सांघवी के रूप में हुई है। मुंबई की डीबी मार्ग पुलिस ने 68 वर्षीय विरेंद्र सांघवी को गिरफ्तार किया है। आरोपी ने कंपनी के शेयर बेचने को लेकर धोखाधड़ी की

मामला दर्ज होने के 27 साल बाद धरा गया जालसाज, 20 लाख की धोखाधड़ी के मामले में था फरार Read More »

નરસિંહ મહેતાની દીકરી કુંવરબાઈનું મામેરું ભરવા ભગવાન શ્રીકૃષ્ણ આવ્યા હતા એ વાત વાંચી અને સાંભળી હતી પણ દુનિયાએ આજે જોયું કે એક અનાથ દીકરીનું મામેરું ભરવા આખું ગામ આવ્યું

સંકલન : રણજીત ચૌધરી – માવસરી રાજસ્થાનના નેઠરાણા ગામના જોગારામ બેનીવાલની દીકરી મીરાના લગ્ન હરિયાણાના બાગડ ગામના મહાવીર સાથે થયા હતા. મીરા અને મહાવીરને ભગવાને મીનુ અને સોનુ નામની બે દીકરીઓ આપી પરંતુ પ્રભુએ જાણે કે મીરાની કસોટી કરવી હોય એમ એના પતિ અને સસરા બંનેનું અવસાન થયું. મીરાએ એકલા હાથે પોતાની બંને દીકરીઓને મોટી

નરસિંહ મહેતાની દીકરી કુંવરબાઈનું મામેરું ભરવા ભગવાન શ્રીકૃષ્ણ આવ્યા હતા એ વાત વાંચી અને સાંભળી હતી પણ દુનિયાએ આજે જોયું કે એક અનાથ દીકરીનું મામેરું ભરવા આખું ગામ આવ્યું Read More »