Bharat Soni

સોમનાથ ખાતે જિલ્લા કલેકટર રાજદેવસિંહ ગોહિલના શુભહસ્તે કાર્તિકી પૂર્ણિમાના મેળાનો શુભારંભ સુરક્ષાને વિશેષ પ્રાધાન્ય આપીને ઊભી કરાય છે વ્યવસ્થા

સોમનાથમાં ૧૯૫૫ થી યોજાય છે પારંપરિક કાર્તિકી પૂર્ણિમાનો મેળો સોમનાથ- તા.૦૩,૧૧,૨૦૨૨ : છેલ્લા બે વર્ષથી કોવિડ-19 મહામારીને કારણે મેળાનું આયોજન થઈ શક્યું ન હતું ત્યારે આ વર્ષે સોમનાથ ટ્રસ્ટ દ્વારા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જીલ્લા કલેકટર રાજદેવસિંહ ગોહિલ તેમજ જિલ્લા વિકાસ અધિકારી રવીન્દ્ર ખતાલેના શુભ હસ્તે \”સોમનાથ કાર્તિકી પૂર્ણિમા મેળા-2022\” નો શુભારંભ કરાયો હતો. […]

સોમનાથ ખાતે જિલ્લા કલેકટર રાજદેવસિંહ ગોહિલના શુભહસ્તે કાર્તિકી પૂર્ણિમાના મેળાનો શુભારંભ સુરક્ષાને વિશેષ પ્રાધાન્ય આપીને ઊભી કરાય છે વ્યવસ્થા Read More »

કાંદિવલી પોલીસે લાખોની ચોરી કરનાર ચોરને મુદ્દામાલ સાથે ચોવીસ કલાકમાં બિહારથી ઝડપી લીધો

કાંદિવલી પોલીસે લાખોની ચોરી કરનાર ચોરને ચોવીસ કલાકમાં બિહારથી ઝડપી લીધો મુંબઈ : કાંદિવલી પશ્ચિમમાં રહેતા વાસ્તુશાસ્ત્ર નિષ્ણાત વિવેક ભોલેના ઘરમાંથી લગભગ ૪૧ લાખથી વધુની ચોરી થઈ હતી આ ચોરી કરનારને કાંદિવલી પોલીસે ચોવીસ કલાકમાં બિહારથી ઝડપી લીધો.શ્રીકાંત યાદવ છેલ્લા બારેક વર્ષથી ફરિયાદી ભોલેને ત્યાં નોકર તરીકે કામ કરતો હતો. ૨૪ ઓક્ટોબરના નોકર શ્રીકાંત દેશમાં

કાંદિવલી પોલીસે લાખોની ચોરી કરનાર ચોરને મુદ્દામાલ સાથે ચોવીસ કલાકમાં બિહારથી ઝડપી લીધો Read More »

મોરબી – મૃત્યુ – માનવતા – નેતા

મોરબી – મૃત્યુ – માનવતા + નેતા મોરબીમાં સર્જાયેલી બહુજ દુઃખદ ઘટના સમયે સમજાયું સત્તાની તાકાત……પૈસાની તાકાત……સામે સામાન્ય વ્યક્તિના જીવની કોઈ કિંમત નથી. તો જ વિશ્વપ્રસિદ્ધ ઓરેવા કંપની તરફથી લાપરવાહી કરવામાં આવી અને અનેક નિર્દોષોએ જીવ ગુમાવ્યા. મોરબીની દુર્ઘટના સમયે અનેક લોકોએ એમા જવાબદાર વ્યક્તિઓ પણ છે જેમણે કહ્યું કે પુલની ક્ષમતા કરતા વધુ લોકો

મોરબી – મૃત્યુ – માનવતા – નેતા Read More »

મોરબીમાં મોટી દુર્ઘટના વર્ષો જૂનો ઝૂલતો પુલ તૂટી પડ્યો જવાબદાર કોણ ?

ગુજરાત : સૌરાષ્ટ્રના પેરિસ કહેવાતા મોરબીની મચ્છુ નદી પરના લાકડા અને વાયરના આધારે 765 ફૂટ લંબાઈ અને 1.25 મીટરની પહોળાઈ ધરાવતા ઝૂલતા પુલનું નિર્માણ 1877માં 3.5 લાખના ખર્ચે પ્રજાવાત્સ્લ્ય રાજા સર વાઘજી ઠાકોર દ્વારા મકરાવવામાં આવ્યું હતું. શરૂઆતના સમયમાં પુલનો ઉપયોગ રાજા માત્ર રાજ મહેલથી રાજ દરબાર સુધી જવા માટે જ કરતા હતા પરંતુ સમય

મોરબીમાં મોટી દુર્ઘટના વર્ષો જૂનો ઝૂલતો પુલ તૂટી પડ્યો જવાબદાર કોણ ? Read More »

રંગોળીમાં બનાવ્યું આકર્ષક શિવલિંગ

રંગોળીમાં શિવલિંગની આકર્ષણનું કેન્દ્ર મુંબઈ : સમગ્ર દેશમાં દિવાળી એટલે પ્રકાશ પર્વ જેની ઉજવણી અને નવા વર્ષનું સ્વાગત માટે સજાવટ, ફટાકડા ફોડી અને વિશેષ ઘરના આંગણામાં સુંદર રંગોળી બનાવીને કરવામાં આવે છે.આપણામાં અનેક કલા ધરબાયેલી હોય છે જરૂર છે એને બહાર લાવવાની. મુંબઈના દહીંસરમાં રહેતા માધવી મેહુલ ધકાણને અવનવી વિશેષ રંગોળી બનાવવાનો શોખ અને કલા

રંગોળીમાં બનાવ્યું આકર્ષક શિવલિંગ Read More »

રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા (આ) દ્વારા રાજસ્થાનના જાલોરમાં મૃત્યુ પામેલ બાળકના પરિવારને આર્થિક સહાય

રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા (આ) દ્વારા રાજસ્થાનના જાલોરમાં મૃત્યુ પામેલ બાળકના પરિવારને આર્થિક સહાય મુંબઇ : રાજસ્થાનના ઝલોરમાં થોડા સમય પહેલા એક શિક્ષક દ્વારા વિદ્યાર્થીને માર મારતા તેનું મૃત્યુ થયું હોવાની ઘટના બની હતી.આ ઘટના બાદ કેન્દ્રીય સામાજિક અધિકારીતા રાજ્ય મંત્રી અને રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા (અ) ના રાષ્ટ્રીય અધ્યક્ષ રામદાસ આઠવલેએ મૃતકના પરિવારની મુલાકાત

રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા (આ) દ્વારા રાજસ્થાનના જાલોરમાં મૃત્યુ પામેલ બાળકના પરિવારને આર્થિક સહાય Read More »

મુંબઈના બોરીવલીમાં વિશ્વ હિન્દુ પરિષદ – બજરંગ દળ દ્વારા સસ્તા ભાવે મીઠાઈઓનું વેચાણ

મુંબઇ : મોંઘવારીના સમયમાં સામાન્ય વ્યક્તિને દિવાળી અને નવા વર્ષમાં મીઠાઈઓ લેવી એટલે બહુ વિચાર કરવો પડે. પરંતુ સામાન્ય વર્ગ પણ સારી મીઠાઈઓ ખરીદીને હર્ષોલ્લાસથી દિવાળી ઉજવે એ માટે વિશ્વ હિન્દુ પરિષદ અંતર્ગત બજરંગ દળ મુંબઈના પરા બોરીવલીમાં અનેક વર્ષોથી મીઠાઈનું વેચાણ કરે છે.આ મીઠાઈ કેન્દ્ર રમેશ શાહ (કોંકણ પ્રાંત ટ્રસ્ટી) સુરેન્દ્ર પાંડે (સંપર્ક પ્રમુખ

મુંબઈના બોરીવલીમાં વિશ્વ હિન્દુ પરિષદ – બજરંગ દળ દ્વારા સસ્તા ભાવે મીઠાઈઓનું વેચાણ Read More »

ઉત્તરાખંડના કેદારનાથ પાસે હેલિકોપ્ટર દુર્ઘટનામાં ભાવનગરની 3 યુવતી સહિત 7ના મૃત્યુ

કેદારનાથમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં ગુજરાતના ભાવનગરની ૩ આશાસ્પદ યુવતીઓનું મૃત્યુ ઉતરાખંડ : કેદારનાથ ધામ પાસે હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું જેમાં 3 યુવતી અને બે પાયલોટ સહિત સાત પ્રવાસીઓ હતા માહિતી મુજબ આ દુર્ઘટના એટલી ભીષણ હતી કે તમામ 7 લોકોના મૃત્યુ થયા છે.કેદારનાથ પાસે સર્જાયેલી દુર્ઘટનામાં ભાવનગરના બારડ પરિવારના ઉર્વિ બારડ (ઉ.વ.૨૫), કૃતિ બારડ (ઉ.વ.૩૦) તથા પૂર્વા

ઉત્તરાખંડના કેદારનાથ પાસે હેલિકોપ્ટર દુર્ઘટનામાં ભાવનગરની 3 યુવતી સહિત 7ના મૃત્યુ Read More »

ક્રાઇમ બ્રાન્ચ-૧૨એ મુંબઈમાં બેસ્ટની બસોમાં પાકીટ અને મોબાઇલ ચોરી કરતી ગેંગને ઝડપી લીધી

ક્રાઇમ બ્રાન્ચ-૧૨એ મુંબઈમાં બેસ્ટની બસોમાં પાકીટ અને મોબાઇલ ચોરી કરતી ગેંગને ઝડપી લીધી મુંબઈ :: બેસ્ટની બસમાં અવારનવાર પાકીટ કે મોબાઇલ ચોરી થવાની ઘટનાઓ બને છે. હાલમાં બોરીવલી પૂર્વમાં સંજય ગાંધી નૅશનલ પાર્ક પાસે આવી જ કોઈ ઘટનાને અંજામ આપવા એક ગેંગ આવવાની માહિતી દહીંસર ક્રાઇમ બ્રાન્ચને હતી આ ગેંગને ઝડપી લેવા એક ટીમ સ્થળ

ક્રાઇમ બ્રાન્ચ-૧૨એ મુંબઈમાં બેસ્ટની બસોમાં પાકીટ અને મોબાઇલ ચોરી કરતી ગેંગને ઝડપી લીધી Read More »

વર્તમાન સમાજ જીવનમાં વાસ્તવિકતા વિકાસ સાધવો હોય તો શિક્ષણની સાથોસાથ સંસ્કારો નૈતિક મૂલ્યોને પણ એટલુંજ મહત્વ આપવું જોઈએ : જૈનાચાર્ય રાજરત્નસુરીશ્વરજી મહારાજ

શિક્ષણ અને સંસ્કારની બે પાંખો હોય તો જ આકાશમાં ઉડાણ ભરાય : આ. રાજરત્નસુરીશ્વરજી મ. મુંબઈ : વર્તમાન સમાજ જીવનમાં વાસ્તવિકતા વિકાસ સાધવો હોય તો શિક્ષણની સાથોસાથ સંસ્કારો નૈતિક મૂલ્યોને પણ એટલુંજ મહત્વ આપવું જોઈએ સંસ્કરણ વિનાનું માત્ર કોરું શિક્ષણ હશે તો વ્યક્તિ કદાચ ભૌતિક પ્રગતિના પગથિયાં સર કરી શકશે. પરંતુ સારા માણસ રૂપે સાચો

વર્તમાન સમાજ જીવનમાં વાસ્તવિકતા વિકાસ સાધવો હોય તો શિક્ષણની સાથોસાથ સંસ્કારો નૈતિક મૂલ્યોને પણ એટલુંજ મહત્વ આપવું જોઈએ : જૈનાચાર્ય રાજરત્નસુરીશ્વરજી મહારાજ Read More »