ગુજરાત રાજ્યની જેલોમાં બંધ કેદીઓ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન
ગુજરાત રાજ્યની જેલોમાં બંધ કેદીઓ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન Read More »
હિમાચલ : ભારતના પ્રથમ મતદાર શ્યામ સરન નેગીનું ૧૦૬ વર્ષની ઉંમરે અવસાન થયું તેમના મૃતદેહને તિરંગામાં લપેટીને શોંગથોંગમાં સતલજના કિનારે આવેલા સ્મશાનભૂમિમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં હોમગાર્ડ બેન્ડ વગાડીને રાજ્યકક્ષાના સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન કિન્નોર પોલીસે તેમને ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું. નેગીના અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં લોકો
ભારતના પ્રથમ મતદાર શ્યામ સરન નેગીનું ૧૦૬ વર્ષની ઉંમરે અવસાન Read More »
સોમનાથ- તા.૦૩,૧૧,૨૦૨૨ : છેલ્લા બે વર્ષથી કોવિડ-19 મહામારીને કારણે મેળાનું આયોજન થઈ શક્યું ન હતું ત્યારે આ વર્ષે સોમનાથ ટ્રસ્ટ દ્વારા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જીલ્લા કલેકટર રાજદેવસિંહ ગોહિલ તેમજ જિલ્લા વિકાસ અધિકારી રવીન્દ્ર ખતાલેના શુભ હસ્તે \”સોમનાથ કાર્તિકી પૂર્ણિમા મેળા-2022\” નો શુભારંભ કરાયો હતો. આ તકે સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, અધિકારીઓ
કાંદિવલી પોલીસે લાખોની ચોરી કરનાર ચોરને ચોવીસ કલાકમાં બિહારથી ઝડપી લીધો
કાંદિવલી પોલીસે લાખોની ચોરી કરનાર ચોરને મુદ્દામાલ સાથે ચોવીસ કલાકમાં બિહારથી ઝડપી લીધો Read More »
મોરબી – મૃત્યુ – માનવતા + નેતા મોરબીમાં સર્જાયેલી બહુજ દુઃખદ ઘટના સમયે સમજાયું સત્તાની તાકાત……પૈસાની તાકાત……સામે સામાન્ય વ્યક્તિના જીવની કોઈ કિંમત નથી. તો જ વિશ્વપ્રસિદ્ધ ઓરેવા કંપની તરફથી લાપરવાહી કરવામાં આવી અને અનેક નિર્દોષોએ જીવ ગુમાવ્યા. મોરબીની દુર્ઘટના સમયે અનેક લોકોએ એમા જવાબદાર વ્યક્તિઓ પણ છે જેમણે કહ્યું કે પુલની ક્ષમતા કરતા વધુ લોકો
મોરબી – મૃત્યુ – માનવતા – નેતા Read More »
મુંબઈ : સમગ્ર દેશમાં દિવાળી એટલે પ્રકાશ પર્વ જેની ઉજવણી અને નવા વર્ષનું સ્વાગત માટે સજાવટ, ફટાકડા ફોડી અને વિશેષ ઘરના આંગણામાં સુંદર રંગોળી બનાવીને કરવામાં આવે છે.આપણામાં અનેક કલા ધરબાયેલી હોય છે જરૂર છે એને બહાર લાવવાની. મુંબઈના દહીંસરમાં રહેતા માધવી મેહુલ ધકાણને અવનવી વિશેષ રંગોળી બનાવવાનો શોખ અને કલા છે. આ દિવાળીમાં તેમને
રંગોળીમાં બનાવ્યું આકર્ષક શિવલિંગ Read More »