Bharat Soni

લોકો થી લોકો સુધી પહોંચવાનો નિર્ધાર મોરબી સિરામિક ટ્રેડિંગ મિત્ર મંડળ

લોકો થી લોકો સુધી પહોંચવાનો નિર્ધારમોરબી સિરામિક ટ્રેડિંગ મિત્ર મંડળ કિરીટ સુરેજામોરબી : ‘તૌકતે\” વાવાઝોડાની આવી રહેલ નવી આફતમાં ઈમરજન્સી કોઈ પણ અસરગ્રસ્ત વિસ્તારોમાં ફૂડ પેકેટની જરૂર પડે ત્યારે મોરબી સિરામિક મિત્ર મંડળ ટીમ ખડેપગે ઉભી તેવું આગોતરૂ આયોજન કરવામાં આવેલ છે નીચે આપેલ નંબર પર સંપર્ક કરવા વિનંતી.જય પટેલ – ૮૫૧૧૧૨૯૫૫૫જયદિપ પટેલ- ૯૦૯૯૧૧૧૧૬૧અભિષેક મેઘાણી- […]

લોકો થી લોકો સુધી પહોંચવાનો નિર્ધાર મોરબી સિરામિક ટ્રેડિંગ મિત્ર મંડળ Read More »

ચાચાપર ગામની સીમમાંથી દેશી બનાવટની મેગ્જીનવાળી ૧-પીસ્તોલ રૂ. ૧૦૦૦૦ના મુદ્દામાલ સાથે પકડી પાડતી મોરબી એલ.સી.બી

ચાચાપર ગામની સીમમાંથી દેશી બનાવટની મેગ્જીનવાળી ૧- પીસ્તોલ રૂ. ૧૦૦૦૦ ના મુદ્દામાલ સાથે ખુન તથા ઈંગ્લીશ દારૂના ગુનામાં અટક કરાવનાર રીઢા ગુનેગાર ને પકડી પાડતી મોરબી એલ.સી.બી. કિરીટ સુરેજામોરબી : પોલીસ અધિક્ષક મોરબી સુબોધ ઓડેદરાની સુચના મુજબ જિલ્લામાં શરીર સબંધીત ગુન્હાઓ આચરનાર તેમજ ગેરકાયદેસર હથીયાર રાખનારને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા જે.એમ.આલ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર

ચાચાપર ગામની સીમમાંથી દેશી બનાવટની મેગ્જીનવાળી ૧-પીસ્તોલ રૂ. ૧૦૦૦૦ના મુદ્દામાલ સાથે પકડી પાડતી મોરબી એલ.સી.બી Read More »

“એક ઘર, એક વૃક્ષ” મોરબીના જૂના નાગડાવાસના ગ્રામજનોએ બીજ મંત્ર અપનાવ્યો

જુના નાગડાવાસ સેવા સમિતિ દ્વારા પર્યાવરણ જાળવણી માટેની નવતર પ્રયોગ હાથ ધરાયો કિરીટ સુરેજામોરબી : જૂના નાગડાવાસ સેવા સમિતિ દ્વારા અનોખી પ્રેરણાદાયી પહેલ કરી ગ્રામજનોને વૃક્ષોનું મહત્વ સમજાવી એક ઘર એક વૃક્ષનું અભિયાન હાથ ધરી ગામને લીલુછમ બનાવવાના પ્રયાસો હાથ ધર્યા છે.કોરોના જેવા કપરા કાળમાં આજે વ્યક્તિને પ્રકૃતિ માંથી મળતા પ્રાણવાયુ ઓક્સીજનની કિંમતનો અંદાજ આવ્યો

“એક ઘર, એક વૃક્ષ” મોરબીના જૂના નાગડાવાસના ગ્રામજનોએ બીજ મંત્ર અપનાવ્યો Read More »

તૌકેતે વાવાઝોડાના સંભવિત નુકસાનીથી બચવા જિલ્લા ખેતીવાડી અધિકારીની ખેડૂતોને અપીલ

તૌકેતે વાવાઝોડાના સંભવિત નુકસાનીથી બચવા જિલ્લા ખેતીવાડી અધિકારીની ખેડૂતોને અપીલખેડૂતોને સાવચેતી અને સલામતીના યોગ્ય પગલાં લેવા ભલામણ કિરીટ સુરેજામોરબી : તૌકેતે વાવાઝોડા થી સંભવિત નુકસાની ટાળવા ખેડુતોને જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા હાલમાં ખેતરમા ઉભા પાક જેવા કે, ઉનાળુ મગફળી, તલ, બાજરી, ઘાસચારો, શાકભાજી વગેરે પાકમાં જોખમ ઘટાડવા ખેડૂતોએ નીચે મુજબની સાવચેતી અને સલામતીના પગલાં લેવા

તૌકેતે વાવાઝોડાના સંભવિત નુકસાનીથી બચવા જિલ્લા ખેતીવાડી અધિકારીની ખેડૂતોને અપીલ Read More »

ભારતીય શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાતા ૪૭૦ પોઈન્ટનો ઘટાડો..!!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૨.૦૫.૨૦૨૧ ના રોજ….. BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૪૯૧૬૧.૮૧ સામે ૪૯૧૭૧.૨૮ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૪૮૫૫૦.૭૨ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૬૨૦.૫૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૭૧.૦૧ પોઈન્ટના ઘટાડા સાથે

ભારતીય શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાતા ૪૭૦ પોઈન્ટનો ઘટાડો..!!! Read More »

મોરબી જિલ્લામાં ટંકારાના બંગાવડી ગામે ૨૦ વીઘામાં ઓક્સિજન પાર્ક નિર્માણ પામશે

ગામમાં વ્યક્તિ એટલા વૃક્ષ વાવવા અને ઉછેરવા નક્કી કરી અને ગામમાં ૨000 જેટલા વૃક્ષો વાવી ઓક્સિજન પાર્ક બનાવવાનો ગ્રામજનોનો દ્રઢ સંકલ્પ કિરીટ સુરેજા દ્વારામોરબી : કોરોનાની મહામારીએ પ્રકૃતિ દ્વારા મળતા પ્રાણવાયુ એવા ઓક્સીજનની કિંમત મનુષ્ય જાતને ભાન કરાવ્યું છે. કોરોનાના દર્દીઓને શરીરમાં ઓક્સીજનની કમીના લીધે કૃત્રિમ રીતે ઓક્સીજન પૂરો પાડવામાં આવી રહ્યો છે ત્યારે આ

મોરબી જિલ્લામાં ટંકારાના બંગાવડી ગામે ૨૦ વીઘામાં ઓક્સિજન પાર્ક નિર્માણ પામશે Read More »

સશસ્ત્ર દળોએ અમદાવાદમાં ધન્વંતરી હોસ્પિટલ ખાતે કામગીરી વધુ વેગવાન બનાવી “રાષ્ટ્ર સર્વોપરી મિશન”નું હંમેશા પાલન

સશસ્ત્ર દળોએ અમદાવાદમાં ધન્વંતરી હોસ્પિટલ ખાતે કામગીરી વધુ વેગવાન બનાવી“રાષ્ટ્ર સર્વોપરી મિશન”નું હંમેશા પાલન મનન ભટ્ટ દ્વારાઅમદાવાદમાં શરૂ કરવામાં આવેલી ધન્વંતરી કોવિડ હોસ્પિટલમાં સશસ્ત્ર દળોએ તાત્કાલિક પ્રતિક્રિયા આપી છે અને મેડિકલ સ્ટાફની નિયુક્તમાં નોંધનીય વધારો થયો છે. રાષ્ટ્રના જરૂરિયાતના આ સમયમાં, સશસ્ત્ર દળોએ મહત્તમ સંખ્યામાં ડૉક્ટરો, વિશેષજ્ઞો અને પેરામેડિકલ સ્ટાફ ઉપલબ્ધ થઇ શકે તે માટે

સશસ્ત્ર દળોએ અમદાવાદમાં ધન્વંતરી હોસ્પિટલ ખાતે કામગીરી વધુ વેગવાન બનાવી “રાષ્ટ્ર સર્વોપરી મિશન”નું હંમેશા પાલન Read More »

"મારું ગામ, કોરોનામુક્ત ગામ" ના સૂત્રને સાર્થક કરવા જિલ્લા કલેક્ટરએ ટંકારાના કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી

\”મારું ગામ, કોરોનામુક્ત ગામ\”ના સૂત્ર ને સાર્થક કરવા જિલ્લા કલેક્ટરએ ટંકારાના કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી કિરીટ સુરેજા દ્વારામોરબી : \”મારું ગામ, કોરોના મુક્ત ગામ\” અભિયાનને વ્યાપક પ્રમાણમાં જન સહયોગ મળી રહ્યો છે ત્યારે મોરબી જિલ્લા કલેક્ટર (ઇન્ચાર્જ) પરાગ ભગદેવ દ્વારા ટંકારા તાલુકાના કોરોના કેર સેન્ટરની મુલાકાત લઇ વિવિધ પ્રકારની સુવિધાઓ અંગે માર્ગદર્શન આપી દર્દીઓને

"મારું ગામ, કોરોનામુક્ત ગામ" ના સૂત્રને સાર્થક કરવા જિલ્લા કલેક્ટરએ ટંકારાના કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી Read More »

દેશમાં વધતાં કોરોના સંક્રમણથી ભારતીય શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલી…!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૧.૦૫.૨૦૨૧ ના રોજ….. BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૪૯૫૦૨.૪૧ સામે ૪૯૦૬૬.૪૫ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૪૮૯૮૮.૧૮ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૩૧૬.૨૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૪૦.૬૦ પોઈન્ટના ઘટાડા સાથે

દેશમાં વધતાં કોરોના સંક્રમણથી ભારતીય શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલી…!! Read More »

કોરોના મહામારી વચ્ચે લોકો ઓક્સિજન શોધી રહ્યા છે ત્યારે જુના નાગડાવાસ સેવા સમિતિ દ્વારા પર્યાવરણ જાળવણી માટેની નવતર પહેલ

મહેશ ચાવડા/કિરીટ સુરેજા-મોરબીગુજરાત : મોરબી, જૂના નાગડાવાસ સેવા સમિતિ જે સ્વચ્છતા,covid-19 દવા છંટકાવ,વૃક્ષારોપણ જેવી બહુમુલ્ય સેવા અર્થે સતત કાર્ય હમેશ કરતી રહે છે.વિશ્વ જ્યારે કોરોનાકાળમા ઓક્સિજન જંખી રહ્યુ છે ચારેબાજુ લોકો ઓકિસજનની બોટલો મેળવવા માટે ઝઝુમી રહ્યા છે ત્યારે ઓકિસજનના ખરા ઉત્પાદક અને વરસાદ લાવવામાં ખુબજ ઉપયોગી તેમજ પર્યાવરણને સ્વચ્છ રાખનાર,ધોમ ધખતા તાપમાં ઠંડક આપનાર

કોરોના મહામારી વચ્ચે લોકો ઓક્સિજન શોધી રહ્યા છે ત્યારે જુના નાગડાવાસ સેવા સમિતિ દ્વારા પર્યાવરણ જાળવણી માટેની નવતર પહેલ Read More »