ભાવનગરમાં રામવાડી સંસ્થા દ્વારા વાવાઝોડાના સમયે ૨૪ કલાક રસોડું ચલાવી લોકોની સેવા કરશે
સેવાનું શેલ્ટર…. માનવતાનો મંડપ બનેલી સેવાભાવી સંસ્થા ‘રામવાડી’ જીતેન્દ્ર દવે દ્વારાભાવનગર : તાઉ’તે વાવાઝોડું ભાવનગર જિલ્લામાં દસ્તક દઇ રહ્યું છે. ત્યારે વિપદની આ વેળાએ માનવતા પણ મ્હોરીને સમાજજીવનને નવપલ્લવિત કરી રહી છે. આ કુદરતી આપદામાં જો આ વાવાઝોડું ત્રાટકે તો હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહેલા બહારગામના દર્દીઓના સ્નેહીજનો જે હોસ્પિટલમાં બહાર, કોઈ ખુલ્લા આશ્રય સ્થાનોમાં […]
ભાવનગરમાં રામવાડી સંસ્થા દ્વારા વાવાઝોડાના સમયે ૨૪ કલાક રસોડું ચલાવી લોકોની સેવા કરશે Read More »