ભાવનગરમાં રામવાડી સંસ્થા દ્વારા વાવાઝોડાના સમયે ૨૪ કલાક રસોડું ચલાવી લોકોની સેવા કરશે
ભાવનગરમાં રામવાડી સંસ્થા દ્વારા વાવાઝોડાના સમયે ૨૪ કલાક રસોડું ચલાવી લોકોની સેવા કરશે Read More »
કિરીટ સુરેજામોરબી : ‘તૌકતે\” વાવાઝોડાની આવી રહેલ નવી આફતમાં ઈમરજન્સી કોઈ પણ અસરગ્રસ્ત વિસ્તારોમાં ફૂડ પેકેટની જરૂર પડે ત્યારે મોરબી સિરામિક મિત્ર મંડળ ટીમ ખડેપગે ઉભી તેવું આગોતરૂ આયોજન કરવામાં આવેલ છે નીચે આપેલ નંબર પર સંપર્ક કરવા વિનંતી.જય પટેલ – ૮૫૧૧૧૨૯૫૫૫જયદિપ પટેલ- ૯૦૯૯૧૧૧૧૬૧અભિષેક મેઘાણી- ૯૮૯૮૯૧૨૩૪૭કવિની શાહ – ૮૪૬૯૫૦૫૧૧૧મોરબી જિલ્લામાં જ્યારે પણ આફત આવે ત્યારે
લોકો થી લોકો સુધી પહોંચવાનો નિર્ધાર મોરબી સિરામિક ટ્રેડિંગ મિત્ર મંડળ Read More »
રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૨.૦૫.૨૦૨૧ ના રોજ….. BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૪૯૧૬૧.૮૧ સામે ૪૯૧૭૧.૨૮ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૪૮૫૫૦.૭૨ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૬૨૦.૫૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૭૧.૦૧ પોઈન્ટના ઘટાડા સાથે
ભારતીય શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાતા ૪૭૦ પોઈન્ટનો ઘટાડો..!!! Read More »
મનન ભટ્ટ દ્વારાઅમદાવાદમાં શરૂ કરવામાં આવેલી ધન્વંતરી કોવિડ હોસ્પિટલમાં સશસ્ત્ર દળોએ તાત્કાલિક પ્રતિક્રિયા આપી છે અને મેડિકલ સ્ટાફની નિયુક્તમાં નોંધનીય વધારો થયો છે. રાષ્ટ્રના જરૂરિયાતના આ સમયમાં, સશસ્ત્ર દળોએ મહત્તમ સંખ્યામાં ડૉક્ટરો, વિશેષજ્ઞો અને પેરામેડિકલ સ્ટાફ ઉપલબ્ધ થઇ શકે તે માટે વિશેષ પ્રયાસો હાથ ધર્યા છે. ICU અને નોન- ICU બંને પ્રકારાના દર્દીઓની અવિરત સંભાળ