Culture

સંબંધોની આત્મહત્યા ◆ આજનો માનવી વિકસિત બન્યો શિક્ષિત બન્યો પણ વિશ્વાસ પાત્ર રહ્યો નથી…

સંબંધોની આત્મહત્યા ◆ આજનો માનવી વિકસિત બન્યો શિક્ષિત બન્યો પણ વિશ્વાસ પાત્ર રહ્યો નથી… થોડા સમય પહેલા એક ઉપદેશક જે યુવાઓ ને જીવન જીવવાની કલા શીખવે છે. એણે લગ્નના માત્ર \”દસ કલાકમાં\” પોતાની પત્ની સાથે હેવાનીય પૂર્વક મારા મારી કરી અને એના કાનનો પડદો ફાડી નાખ્યો… લોકોને મોટિવેશન કરનાર પોતાની જાતને મોટિવેટ કરી ન શક્યો… […]

સંબંધોની આત્મહત્યા ◆ આજનો માનવી વિકસિત બન્યો શિક્ષિત બન્યો પણ વિશ્વાસ પાત્ર રહ્યો નથી… Read More »

શ્રીરામ જન્મભૂમિ સંઘર્ષ ગાથા ભાગ 1…. સંઘર્ષમય ઇતિહાસ

શ્રીરામ જન્મભૂમિ સંઘર્ષ ગાથા ભાગ 1 500 વર્ષનો સંઘર્ષમય ઇતિહાસ ◆છેલ્લા થોડા દિવસોથી દેશમાં જ્યાં જુવો ત્યાં લોકો ભવ્ય દિવ્ય રામમંદિરની વાત કરી રહ્યા છે. લોકોનો ઉસ્તાહ જાણે સમાતો નથી… આખા દેશનું વાતાવરણ જાણે રામમય બની ગયું છે. કેમ ન બને ભાઈ, આખરે લગભગ 500 વર્ષના લાંબા સંઘર્ષ બાદ 22મી જાન્યુઆરી 2024ના રોજ રામલલા નિજ

શ્રીરામ જન્મભૂમિ સંઘર્ષ ગાથા ભાગ 1…. સંઘર્ષમય ઇતિહાસ Read More »

હીરાના વેપારને 'સુરત ડાયમંડ બુર્સના રૂપમાં વધુ એક મોટું બજાર મળ્યું 1963માં 5 કરોડ રૂપિયાની નિકાસ આજે 38 લાખ‌ કરોડ રૂપિયાની આસપાસ થઈ ગઈ છે. મુંબઈના હીરા ઉદ્યોગને કોઈ અસર નહીં થાય : હાર્દિક હુંડિયા

સુરત/મુંબઈ વિશ્વના સૌથી મોટા હીરા બજાર સુરત ડાયમંડ બુર્સનું દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, આ દરમિયાન વિશ્વના મોટા હીરાના વેપારીઓ પણ આવ્યા હતા પરંતુ અહીં સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું મુંબઈ હીરા બજારમાં કોઈ ફરક પડશે? શું ખર્ચ થશે? તો અમે તમને જણાવી દઈએ કે છેલ્લા 27 વર્ષથી હીરા

હીરાના વેપારને 'સુરત ડાયમંડ બુર્સના રૂપમાં વધુ એક મોટું બજાર મળ્યું 1963માં 5 કરોડ રૂપિયાની નિકાસ આજે 38 લાખ‌ કરોડ રૂપિયાની આસપાસ થઈ ગઈ છે. મુંબઈના હીરા ઉદ્યોગને કોઈ અસર નહીં થાય : હાર્દિક હુંડિયા Read More »

🪔'દીપ થી દીપ પ્રગટાવીએ🪔

◆ એવું કહેવાય છે. કે લંકા વિજયના એકવીસમાં દિવસે પ્રભુ શ્રીરામ જ્યારે અયોધ્યા આવ્યા ત્યારે એમનું સ્વાગત અયોધ્યાવાસીઓ એ દીપ પ્રગટાવીને કરેલું… અને એ પરંપરા અનાદિકાળથી ચાલતી આવી… \”આપસૌ વાચક મિત્રોનું જીવનમાં પણ આજ રીતે પ્રકાશમય નિવડો એવી મહેચ્છા\”… મિત્રો દિવાળી એટલે રોશનીનો તહેવાર, ઝગમગતા \’દીવા\’ની રોશનીમાં બનાવેલી સુંદર રંગોળી, રંગબેરંગી ગુબારા (કંદિલ) ઝગમગ થતી

🪔'દીપ થી દીપ પ્રગટાવીએ🪔 Read More »

दहिसर सायबर क्राइम सेल ने २४ घंटे में ऑनलाइन ठगी का केस सुलझाया

मुंबई : आज कल ऑनलाइन ठगी के मामलो मे काफी बढ़ोतरी हुई है। लेकिन मुंबई पुलिस ऐसे मामलो को जल्द ही सुलझा रही है मुंबई के अभय नवीनचंद्र कमानी उम्र 42 वर्ष नौकरी ए-6 लाभ सदन सहकारी हाउसिंग सोसाइटी, मराठा कॉलोनी, वामनराव सावंत रोड, रामकृष्ण होटल के बगल में, दहिसर पूर्व मुंबई-68, दिनांक 31/10/2023 को

दहिसर सायबर क्राइम सेल ने २४ घंटे में ऑनलाइन ठगी का केस सुलझाया Read More »

બોરીવલીમાં નવરાત્રિના બનાવટી પાસ વેચનાર આરોપીઓ ઝડપાયા

બોરીવલીમાં નવરાત્રિના બનાવટી પાસ વેચનાર આરોપીઓ ઝડપાયા સમગ્ર દેશ નવરાત્રી ઉજવી રહ્યો છે ત્યારે મુંબઈના બોરીવલીમાં તો પ્રસિદ્ધ ગરબા ગાયકોના સંગે રંગેચંગે અનેક આયોજન કરવામાં આવે છે. જેમાં ગરબે ઘૂમવા થનગનતા મુંબઈવાસીયો નવરાત્રિ પહેલા પાસ ખરીદતાં હોય છે. બોરીવલી પશ્ચિમમાં વિધાનસભ્ય સુનીલ રાણે આયોજિત રંગરાત્રિ દાંડિયા નાઇટ્સના બનાવટી પાસ વેચાવવાની ઘટના સામે આવી છે. આ

બોરીવલીમાં નવરાત્રિના બનાવટી પાસ વેચનાર આરોપીઓ ઝડપાયા Read More »

"ડાકીયા ડાક લાયા"

\”ડાકીયા ડાક લાયા\” ◆ 9મી ઓક્ટોબરે વિશ્વ ટપાલ દિવસ એ અનુસરીને કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે તામિલનાડુ કુંનુંરના રિટાયર્ડ ડાકીયા (ટપાલી) ડી સિવાન ને યાદ કરીને લખેલું \”ડાકીયા ડાક લાયા\” સેવા ઔર સમર્પણ કી ભાવના કો સેલ્યુટ… ડી સિવાને 30 વર્ષની નોકરી દરમ્યાન કુંનૂરના દુર્ગમ રસ્તાઓ અને જંગલ પાર કરીને રોજ 15 km. ચાલીને લોકોને ટપાલ

"ડાકીયા ડાક લાયા" Read More »

ઓનલાઈન ઠગની માયાજાળ

◆ આજકાલ મહાદેવ એપ્સ અને એના પ્રમોટર સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલનું નામ ચર્ચામાં છે. હોય પણ કેમ નહિ, સાહેબ… થોડા મહિના પહેલા દુબઈમાં સૌરભ ચન્દ્રાકરના લગ્ન યોજાયેલા, જેમાં લગભગ 200 કરોડનો ખર્ચ ફક્ત સેલિબ્રિટી લોકો પર થયેલો… અને Enforcement Directorate (અમલીકરણ નિયામકની કચેરી એટલે કે પ્રવર્તન નિર્દેશાલય) ની નજરમાં આવી ગઈ.. એ લગ્નમાં મહાલવા

ઓનલાઈન ઠગની માયાજાળ Read More »

पार्किंग नो पार्किंग झोन मुद्दा : मनोज बारोट म्हणाले भाजप लोकहितासाठी काम करते, श्रेय लाटण्यासाठी नाही

Mumbai : वसई विरार शहर महानगरपालिका क्षेत्रात पार्किंग व्यवस्थेअभावी दुचाकी चालकांची होणारी लूट रोखण्यासाठी भाजपने वेळोवेळी आवाज उठवला. या गंभीर प्रश्नाबाबत भाजप वसई विरार जिल्हा उपाध्यक्ष मनोज बारोट यांनी वाहतूक विभाग परिमंडळ २ व ३ चे वरिष्ठ पोलीस निरीक्षक यांना १ नोव्हेंबर २०२२ रोजी लेखी निवेदन देऊन पार्किंग व्यवस्था झाल्यावर कारवाई करा अशी मागणी केली

पार्किंग नो पार्किंग झोन मुद्दा : मनोज बारोट म्हणाले भाजप लोकहितासाठी काम करते, श्रेय लाटण्यासाठी नाही Read More »

સદાબહાર અભિનેતા દેવઆનંદ 26/09/1923- 2023 જન્મશતાબ્દી

◆ હજી થોડા દિવસ પહેલા હિન્દી ફિલ્મોના સુવર્ણ યુગની નાયિકા વહીદા રહેમાનને હિન્દી ફિલ્મીનો સર્વોચ્ચ પુરસ્કાર દાદાસાહેબ ફાળકે એવોર્ડ આપવાનું નક્કી થયું અને 26 સપ્ટેમ્બરે ભારતીય ફિલ્મોના સદાબહાર અભિનેતા દેવ આનંદની 100મી જન્મતિથિ… કેવો યોગ કહેવાય… આ બન્નેની લિજેન્ડરી ફિલ્મ \”ગાઈડ\” એટલે હિન્દી ફિલ્મોનો માઇલ સ્ટોન, જે એમના નવકેતન ફિલ્મના બેનરમાં બનેલી. એના રાજુ ગાઈડને

સદાબહાર અભિનેતા દેવઆનંદ 26/09/1923- 2023 જન્મશતાબ્દી Read More »