Gujarat

રાજકોટ આત્મીય યુનિવર્સિટી ખાતે ૧૬ ડિસેમ્બર 2022નાં રોજ વિજય દિવસ ની ધામધૂમથી ઉજવણી

રાજકોટ આત્મીય યુનિવર્સિટી ખાતે ૧૬ ડિસેમ્બર 2022નાં રોજ વિજય દિવસ ની ધામધૂમથી ઉજવણી રાજકોટ : 16 ડિસેમ્બરે 1971ના દિવસે પાકિસ્તાન સેના દ્વારા ભારતીય સેના અને મુક્તિ વાહિની સમ્મુખ 93000 સૈનિકોએ આત્મ સમર્પણ કર્યું હતું કદાચ આ વિશ્વના મોટા મા મોટું સૈન્ય આત્મ સમર્પણ છે. 1971ના ભારત-પાકિસ્તાન યુધ્ધ દરમિયાન સૌરાષ્ટ્રના દરિયા કાંઠાના ઓખા બેસ પર થી […]

રાજકોટ આત્મીય યુનિવર્સિટી ખાતે ૧૬ ડિસેમ્બર 2022નાં રોજ વિજય દિવસ ની ધામધૂમથી ઉજવણી Read More »

ડાયરો કલાકાર દેવાયત ખવડ અને તેના સાથીદારે મારા પર જીવલેણ હુમલો કર્યો : મયુરસિંહ રાણા

પાછળથી ઘા તો માયગાંગલા કરે બોલનાર દેવાયત ખવડે ભર બપોરે એક યુવાન પર હુમલો કરી ગંભીર રૂપે ઘાયલ કર્યો. સ્વાભિમાન ભારત : રાજકોટમાં ગુન્હાખોરી વધી રહી છે. રોજબરોજ કોઈને કોઈ વિસ્તારમાં મારામારી જેવી ઘટના પ્રકાશમાં આવી રહી છે. ત્યારે ડાયરો કલાકાર દેવાયત ખવડ વિવાદમાં આવી ગયો છે. રાજકોટના સર્વેશ્વર ચોકમાં મયુરસિંહ અશોકસિંહ રાણા (ઉ.વ.30, રહે.કાલાવડ

ડાયરો કલાકાર દેવાયત ખવડ અને તેના સાથીદારે મારા પર જીવલેણ હુમલો કર્યો : મયુરસિંહ રાણા Read More »

પ્લાસ્ટિક બોટલમાં જ જીરા કે લીંબુ સોડા જોનાર નવી પેઢીને પ્રશ્ન થશે કે કેમ કાચની આ સોડા બોટલમાં લખોટી રાખવામાં આવતી હશે ?

કાચની લખોટીવાળી સોડાબાટલીનો એ જમાનો લેખક : લીલાધર પટેલ આ બોટલનો ફોટો જોઈને જ આ પ્લાસ્ટિક બોટલમાં જ જીરા કે લીંબુ સોડા જોનાર નવી પેઢીને પ્રશ્ન થશે કે કેમ કાચની આ સોડા બોટલમાં લખોટી રાખવામાં આવતી હશે ત્યારે?!જૂની વાત કરીએ તો હું નવસારીમાં નવો સવો 1970માં બાળવયે હતો.ત્યારે સૌરાષ્ટ્રભરમાંથી જથ્થાબંધ લોકો નવસારીમાં વિકસી રહેલા હીરા

પ્લાસ્ટિક બોટલમાં જ જીરા કે લીંબુ સોડા જોનાર નવી પેઢીને પ્રશ્ન થશે કે કેમ કાચની આ સોડા બોટલમાં લખોટી રાખવામાં આવતી હશે ? Read More »

ભાવનગરના નાગરિકોનો એક જ મંત્ર મોજમાં રહેવું….

મોજ માં રહેવું…. ગુજરાતી ગીતની આ લાઇન અપનાવી છે ભાવેણાવાસીઓએ ગુજરાત : તા. ૧૩/૧૧/૨૦૨૨ના લોકો જ્યારે વહેલી સવારના ગુલાબી ઠંડીમાં મીઠી ઊંઘ લઈ રહ્યા હતા ત્યારે ભાવનગરવાસી સવારના ૬.૦૦ કલાકે આતાભાઈ ચોકમાં ગીત-સંગીત પર ઝૂમી રહ્યા હતા. SMALL WONDERS – પ્લે હાઉસ/ પ્રી નર્સરી અને EKTA\’S COLEST આર્ટિફિશિયલ ફ્લાવર સ્ટુડિયો દ્વારા હર્ષા રામૈયા અને એકતા

ભાવનગરના નાગરિકોનો એક જ મંત્ર મોજમાં રહેવું…. Read More »

ગુજરાત રાજ્યની જેલોમાં બંધ કેદીઓ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન

ગુજરાત : રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળના નિર્દેશો તેમજ ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના મુખ્ય સંરક્ષક તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના કારોબારી અધ્યક્ષ ન્યાયમૂર્તિ સુ સોનિયા ગોકાણીના સબળ માર્ગદર્શન હેઠળ તા. ૦૮.૧૧.૨૦૨૨ થી તા. ૧૨.૧૧.૨૦૨૨ દરમિયાન રાજ્યની તમામ અગ્રણી મધ્યસ્થ જેલોમાં બંધ કેદી બંધુઓને મફત અને સક્ષમ

ગુજરાત રાજ્યની જેલોમાં બંધ કેદીઓ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન Read More »

સોમનાથ ખાતે જિલ્લા કલેકટર રાજદેવસિંહ ગોહિલના શુભહસ્તે કાર્તિકી પૂર્ણિમાના મેળાનો શુભારંભ સુરક્ષાને વિશેષ પ્રાધાન્ય આપીને ઊભી કરાય છે વ્યવસ્થા

સોમનાથમાં ૧૯૫૫ થી યોજાય છે પારંપરિક કાર્તિકી પૂર્ણિમાનો મેળો સોમનાથ- તા.૦૩,૧૧,૨૦૨૨ : છેલ્લા બે વર્ષથી કોવિડ-19 મહામારીને કારણે મેળાનું આયોજન થઈ શક્યું ન હતું ત્યારે આ વર્ષે સોમનાથ ટ્રસ્ટ દ્વારા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જીલ્લા કલેકટર રાજદેવસિંહ ગોહિલ તેમજ જિલ્લા વિકાસ અધિકારી રવીન્દ્ર ખતાલેના શુભ હસ્તે \”સોમનાથ કાર્તિકી પૂર્ણિમા મેળા-2022\” નો શુભારંભ કરાયો હતો.

સોમનાથ ખાતે જિલ્લા કલેકટર રાજદેવસિંહ ગોહિલના શુભહસ્તે કાર્તિકી પૂર્ણિમાના મેળાનો શુભારંભ સુરક્ષાને વિશેષ પ્રાધાન્ય આપીને ઊભી કરાય છે વ્યવસ્થા Read More »

મોરબી – મૃત્યુ – માનવતા – નેતા

મોરબી – મૃત્યુ – માનવતા + નેતા મોરબીમાં સર્જાયેલી બહુજ દુઃખદ ઘટના સમયે સમજાયું સત્તાની તાકાત……પૈસાની તાકાત……સામે સામાન્ય વ્યક્તિના જીવની કોઈ કિંમત નથી. તો જ વિશ્વપ્રસિદ્ધ ઓરેવા કંપની તરફથી લાપરવાહી કરવામાં આવી અને અનેક નિર્દોષોએ જીવ ગુમાવ્યા. મોરબીની દુર્ઘટના સમયે અનેક લોકોએ એમા જવાબદાર વ્યક્તિઓ પણ છે જેમણે કહ્યું કે પુલની ક્ષમતા કરતા વધુ લોકો

મોરબી – મૃત્યુ – માનવતા – નેતા Read More »

મોરબીમાં મોટી દુર્ઘટના વર્ષો જૂનો ઝૂલતો પુલ તૂટી પડ્યો જવાબદાર કોણ ?

ગુજરાત : સૌરાષ્ટ્રના પેરિસ કહેવાતા મોરબીની મચ્છુ નદી પરના લાકડા અને વાયરના આધારે 765 ફૂટ લંબાઈ અને 1.25 મીટરની પહોળાઈ ધરાવતા ઝૂલતા પુલનું નિર્માણ 1877માં 3.5 લાખના ખર્ચે પ્રજાવાત્સ્લ્ય રાજા સર વાઘજી ઠાકોર દ્વારા મકરાવવામાં આવ્યું હતું. શરૂઆતના સમયમાં પુલનો ઉપયોગ રાજા માત્ર રાજ મહેલથી રાજ દરબાર સુધી જવા માટે જ કરતા હતા પરંતુ સમય

મોરબીમાં મોટી દુર્ઘટના વર્ષો જૂનો ઝૂલતો પુલ તૂટી પડ્યો જવાબદાર કોણ ? Read More »

વેરાવળ/સોમનાથ નગરપાલિકાના પ્રમુખ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે

વેરાવળસોમનાથ નગરપાલિકાના પ્રમુખ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે સમગ્ર વેરાવળ સોમનાથ નગરમાં બીમારી કે રોગચાળો ન ફેલાય તે માટે નગરપાલિકાના પ્રમુખ પીયૂષભાઈ ફોફંડીના માર્ગદર્શન નીચે નગરપાલિકાના સફાઈ કામદારો દ્વારા સમગ્ર શહેરના મુખ્ય માર્ગોની સફાઇ કરવામાં આવી રહી છે, તેમજ જુદા જુદા વિસ્તારોમાં ફોગિંગ કરાવવામાં આવી રહ્યું છે અને જે જે વિસ્તારમાં પાણી ભરાયા

વેરાવળ/સોમનાથ નગરપાલિકાના પ્રમુખ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે Read More »

રાષ્ટ્રીય સેવીકા સમિતિ તથા સોમ તીર્થ સખીમંડળ દ્વારા સ્પર્ધાત્મક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

રીપોર્ટર:-હેતલ ચાંડેગરા ગીર સોમનાથ રાષ્ટ્રીય સેવીકા સમિતિ તથા સોમ તીર્થ સખીમંડળ દ્વારા સ્પર્ધાત્મક સાંસ્કૃતિક કાર્યક્રમનું . ગીર સોમનાથ ખાતે રાષ્ટ્ર સેવિકા સમિતિ તેમજ સોમતીર્થ સખીમંડળ દ્વારા વિવિધ સાંસ્કૃતિક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલ હતુ. આ સ્પર્ધાનો હેતુ માતૃશક્તિમાં રહેલ વિવિધ કલાઓ ને પ્રદર્શિત કરવાનો હતો, તેથી ભારતીય સંસ્કૃતિ મુજબ સ્પર્ધાઓનું આયોજન કરેલ હતું સ્પર્ધામાં ૬૦ જેટલી

રાષ્ટ્રીય સેવીકા સમિતિ તથા સોમ તીર્થ સખીમંડળ દ્વારા સ્પર્ધાત્મક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું Read More »