રાજકોટ આત્મીય યુનિવર્સિટી ખાતે ૧૬ ડિસેમ્બર 2022નાં રોજ વિજય દિવસ ની ધામધૂમથી ઉજવણી
રાજકોટ : 16 ડિસેમ્બરે 1971ના દિવસે પાકિસ્તાન સેના દ્વારા ભારતીય સેના અને મુક્તિ વાહિની સમ્મુખ 93000 સૈનિકોએ આત્મ સમર્પણ કર્યું હતું કદાચ આ વિશ્વના મોટા મા મોટું સૈન્ય આત્મ સમર્પણ છે. 1971ના ભારત-પાકિસ્તાન યુધ્ધ દરમિયાન સૌરાષ્ટ્રના દરિયા કાંઠાના ઓખા બેસ પર થી મિશન ટ્રાયડન્ટ અને પાયથન અન્તર્ગત પાકિસ્તાન નેવીના ત્રણ યુધ્ધ પોત અને ઓયલ ફિલ્ડ […]
રાજકોટ આત્મીય યુનિવર્સિટી ખાતે ૧૬ ડિસેમ્બર 2022નાં રોજ વિજય દિવસ ની ધામધૂમથી ઉજવણી Read More »
