Gujarat

રાજકોટ આત્મીય યુનિવર્સિટી ખાતે ૧૬ ડિસેમ્બર 2022નાં રોજ વિજય દિવસ ની ધામધૂમથી ઉજવણી

રાજકોટ : 16 ડિસેમ્બરે 1971ના દિવસે પાકિસ્તાન સેના દ્વારા ભારતીય સેના અને મુક્તિ વાહિની સમ્મુખ 93000 સૈનિકોએ આત્મ સમર્પણ કર્યું હતું કદાચ આ વિશ્વના મોટા મા મોટું સૈન્ય આત્મ સમર્પણ છે. 1971ના ભારત-પાકિસ્તાન યુધ્ધ દરમિયાન સૌરાષ્ટ્રના દરિયા કાંઠાના ઓખા બેસ પર થી મિશન ટ્રાયડન્ટ અને પાયથન અન્તર્ગત પાકિસ્તાન નેવીના ત્રણ યુધ્ધ પોત અને ઓયલ ફિલ્ડ […]

રાજકોટ આત્મીય યુનિવર્સિટી ખાતે ૧૬ ડિસેમ્બર 2022નાં રોજ વિજય દિવસ ની ધામધૂમથી ઉજવણી Read More »

ડાયરો કલાકાર દેવાયત ખવડ અને તેના સાથીદારે મારા પર જીવલેણ હુમલો કર્યો : મયુરસિંહ રાણા

સ્વાભિમાન ભારત : રાજકોટમાં ગુન્હાખોરી વધી રહી છે. રોજબરોજ કોઈને કોઈ વિસ્તારમાં મારામારી જેવી ઘટના પ્રકાશમાં આવી રહી છે. ત્યારે ડાયરો કલાકાર દેવાયત ખવડ વિવાદમાં આવી ગયો છે. રાજકોટના સર્વેશ્વર ચોકમાં મયુરસિંહ અશોકસિંહ રાણા (ઉ.વ.30, રહે.કાલાવડ રોડ, વિષ્ણુવિહાર સોસાયટી) યુવાન પર હુમલો કરીને તેના પગ ભાંગી નાખતાં સનસનાટી મચી જવા પામી છે. દેવાયત અને મયુરસિંહ

ડાયરો કલાકાર દેવાયત ખવડ અને તેના સાથીદારે મારા પર જીવલેણ હુમલો કર્યો : મયુરસિંહ રાણા Read More »

પ્લાસ્ટિક બોટલમાં જ જીરા કે લીંબુ સોડા જોનાર નવી પેઢીને પ્રશ્ન થશે કે કેમ કાચની આ સોડા બોટલમાં લખોટી રાખવામાં આવતી હશે ?

કાચની લખોટીવાળી સોડાબાટલીનો એ જમાનો

પ્લાસ્ટિક બોટલમાં જ જીરા કે લીંબુ સોડા જોનાર નવી પેઢીને પ્રશ્ન થશે કે કેમ કાચની આ સોડા બોટલમાં લખોટી રાખવામાં આવતી હશે ? Read More »

ભાવનગરના નાગરિકોનો એક જ મંત્ર મોજમાં રહેવું….

ગુજરાત : તા. ૧૩/૧૧/૨૦૨૨ના લોકો જ્યારે વહેલી સવારના ગુલાબી ઠંડીમાં મીઠી ઊંઘ લઈ રહ્યા હતા ત્યારે ભાવનગરવાસી સવારના ૬.૦૦ કલાકે આતાભાઈ ચોકમાં ગીત-સંગીત પર ઝૂમી રહ્યા હતા. SMALL WONDERS – પ્લે હાઉસ/ પ્રી નર્સરી અને EKTA\’S COLEST આર્ટિફિશિયલ ફ્લાવર સ્ટુડિયો દ્વારા હર્ષા રામૈયા અને એકતા શાહના માર્ગદર્શનમાં ભાવેણાવાસીઓ માટે HAPPY STREET DAY નું આયોજન કરવામાં

ભાવનગરના નાગરિકોનો એક જ મંત્ર મોજમાં રહેવું…. Read More »

સોમનાથ ખાતે જિલ્લા કલેકટર રાજદેવસિંહ ગોહિલના શુભહસ્તે કાર્તિકી પૂર્ણિમાના મેળાનો શુભારંભ સુરક્ષાને વિશેષ પ્રાધાન્ય આપીને ઊભી કરાય છે વ્યવસ્થા

સોમનાથ- તા.૦૩,૧૧,૨૦૨૨ : છેલ્લા બે વર્ષથી કોવિડ-19 મહામારીને કારણે મેળાનું આયોજન થઈ શક્યું ન હતું ત્યારે આ વર્ષે સોમનાથ ટ્રસ્ટ દ્વારા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જીલ્લા કલેકટર રાજદેવસિંહ ગોહિલ તેમજ જિલ્લા વિકાસ અધિકારી રવીન્દ્ર ખતાલેના શુભ હસ્તે \”સોમનાથ કાર્તિકી પૂર્ણિમા મેળા-2022\” નો શુભારંભ કરાયો હતો. આ તકે સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, અધિકારીઓ

સોમનાથ ખાતે જિલ્લા કલેકટર રાજદેવસિંહ ગોહિલના શુભહસ્તે કાર્તિકી પૂર્ણિમાના મેળાનો શુભારંભ સુરક્ષાને વિશેષ પ્રાધાન્ય આપીને ઊભી કરાય છે વ્યવસ્થા Read More »

મોરબી – મૃત્યુ – માનવતા – નેતા

મોરબી – મૃત્યુ – માનવતા + નેતા મોરબીમાં સર્જાયેલી બહુજ દુઃખદ ઘટના સમયે સમજાયું સત્તાની તાકાત……પૈસાની તાકાત……સામે સામાન્ય વ્યક્તિના જીવની કોઈ કિંમત નથી. તો જ વિશ્વપ્રસિદ્ધ ઓરેવા કંપની તરફથી લાપરવાહી કરવામાં આવી અને અનેક નિર્દોષોએ જીવ ગુમાવ્યા. મોરબીની દુર્ઘટના સમયે અનેક લોકોએ એમા જવાબદાર વ્યક્તિઓ પણ છે જેમણે કહ્યું કે પુલની ક્ષમતા કરતા વધુ લોકો

મોરબી – મૃત્યુ – માનવતા – નેતા Read More »

રાષ્ટ્રીય સેવીકા સમિતિ તથા સોમ તીર્થ સખીમંડળ દ્વારા સ્પર્ધાત્મક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

રીપોર્ટર:-હેતલ ચાંડેગરા ગીર સોમનાથ

રાષ્ટ્રીય સેવીકા સમિતિ તથા સોમ તીર્થ સખીમંડળ દ્વારા સ્પર્ધાત્મક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું Read More »