Gujarat

સુપ્રસિદ્ધ ભાગવતકથાકાર પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાનાં વરદહસ્તે નાવા ગામની વાદી વસાહતમાં શાળાનાં નવા મકાનનું ભવ્ય છાત્રાર્પણ

હાસ્યકલાકાર જગદીશ ત્રિવેદીના ચાહકોના દાનથી ભીંત વગરની નિશાળને અદ્યતન મકાન મળ્યું સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા તાલુકાના નાવા ગામની સીમમાં વાદી-મદારીની વસાહત આવેલી છે. આ વિચરતી અને વિમુક્ત જાતિના બાળકો અત્યાર સુધી એક નાનકડા છાપરા નીચે ભીંત વગરની શાળામાં ભણતા હતા. જાણીતા હાસ્યકલાકાર અને સમાજસેવક ડો. જગદીશ ત્રિવેદીની પ્રેરણાથી ઈન્ડીયન ફેમિલિ એસોસિએશન ( IFA ) કેનેડાના ચાહકોએ […]

સુપ્રસિદ્ધ ભાગવતકથાકાર પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાનાં વરદહસ્તે નાવા ગામની વાદી વસાહતમાં શાળાનાં નવા મકાનનું ભવ્ય છાત્રાર્પણ Read More »

ગાંધી જ્યંતી નિમિતે હોમગાર્ડ ટ્રેનિંગ સેન્ટર ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવી.- ૧૯ જીલ્લા ના હોમગાર્ડ જવાનો ઉપસ્થિત રહ્યા.

ડી.વાય.એસ.પી.ની અધ્યક્ષતામાં અમરેલી જીલ્લાના હોમગાર્ડ જવાનોએ ભાગ લઈ જીલ્લાનું નામ રોશન કર્યું . અમિતગીરી ગોસ્વામી – સાવરકુંડલા વડોદરા : ગુજરાત રાજ્ય હોમગાર્ડઝ જવાનો નું વડોદરા જીલ્લાના જરોદ મુકામે રાજ્યકક્ષાનો ૧૫ દિવસનો લીડરશીપ કેમ્પ ચાલી રહ્યો છે જેમાં અમરેલી સહિત ગુજરાત રાજ્યના ૧૯ જીલ્લાના હોમગાર્ડ જવાનો ટ્રેનિંગ મેળવી રહ્યા છે. તેમાં બીજી ઓક્ટોબર ગાંધી જ્યંતી નિમિતે

ગાંધી જ્યંતી નિમિતે હોમગાર્ડ ટ્રેનિંગ સેન્ટર ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવી.- ૧૯ જીલ્લા ના હોમગાર્ડ જવાનો ઉપસ્થિત રહ્યા. Read More »

'Balakot Air Strike: How India Avenged Pulwama.' Manan Bhatt, Indian Navy Veteran

નૌસેનાના પૂર્વ અધિકારી અને લેખક મનન ભટ્ટના પુસ્તક બાલાકોટ એર-સ્ટ્રાઈક – હાઉ ઇન્ડિયા અવેંજ્ડ પુલવામાનું વિમોચન ગરુડ પબ્લિકેશન, ગુડગાંવ દ્વારા પ્રકાશિત નૌસેનાના પૂર્વ અધિકારી અને લેખક મનન ભટ્ટના પુસ્તક બાલાકોટ એર-સ્ટ્રાઈક – હાઉ ઇન્ડિયા અવેંજ્ડ પુલવામાનું વિમોચન સૌરાષ્ટ્ર યુનીવર્સીટી, રાજકોટ ખાતે આઝાદીના અમૃત મહોત્સવ અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની સવાસો મી જન્મ જયંતી પ્રસંગે; વી.સી.

'Balakot Air Strike: How India Avenged Pulwama.' Manan Bhatt, Indian Navy Veteran Read More »

સોમનાથ મહાદેવના ભક્તો માટે સવારના ૬.૦૦ થી રાત્રીના ૧૦.૦૦ સુધી ખુલ્લું રાખવામાં આવશે. આરતી-દર્શનમાં પણ પ્રવેશ આપવાનો શ્રી સોમનાથ ટ્રસ્ટનો નિર્ણય

સોમનાથ મહાદેવ ભક્તો માટે સવારના ૬.૦૦ થી રાત્રીના ૧૦.૦૦ સુધી ખુલ્લું રાખવામાં આવશે. આરતી-દર્શનમાં પણ પ્રવેશ આપવાનો શ્રી સોમનાથ ટ્રસ્ટનો નિર્ણય હેતલ ચાંડેગરા દ્વારાસોમનાથ – કોવિદ-૧૯ મહામારીને કારણે ઘણા સમયથી સરકારી નિયમ-આદેશ મુજબ શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં દર્શનની વ્યવસ્થા અને સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હાલની સરકારની ગાઈડ લાઈન ધ્યાનમાં રાખી નિયમોનું ચુસ્ત પાલન સાથે

સોમનાથ મહાદેવના ભક્તો માટે સવારના ૬.૦૦ થી રાત્રીના ૧૦.૦૦ સુધી ખુલ્લું રાખવામાં આવશે. આરતી-દર્શનમાં પણ પ્રવેશ આપવાનો શ્રી સોમનાથ ટ્રસ્ટનો નિર્ણય Read More »

આઓજી સંગઠનમાં શ્રેષ્ઠ અને હોદેદારો માટે પ્રેરણારૂપ કામગીરી કરનાર અભિનેત્રી શ્રદ્ધા રાઠોડનું વિશેષ સન્માન કરાશે : પ્રદેશ પ્રવકતા વૈશાલી પટેલ

આઓજી સંગઠનમાં શ્રેષ્ઠ અને હોદેદારો માટે પ્રેરણારૂપ કામગીરી કરનાર અભિનેત્રી શ્રદ્ધા રાઠોડનું વિશેષ સન્માન કરાશે. પ્રદેશ પ્રવકતા વૈશાલી પટેલ જીતેન્દ્ર દવે દ્વારાઅમદાવાદ : આગામી તા.૧૫-૦૭-૨૦૨૧ ને ગુરુવારના રોજ સવારે ૧૧.૦૦ થી બપોરના ૨.૦૦ વાગ્યા સુધી સોમનાથ ખાતે મળી રહેલ \”આર્ટિસ્ટ એસોસિએશન ઓફ ગુજરાત (આ.ઓ.જી.) કારોબારી ની પ્રથમ મિટિંગ મળી રહેલ છે ત્યારે આ સંગઠનને સફળતાની

આઓજી સંગઠનમાં શ્રેષ્ઠ અને હોદેદારો માટે પ્રેરણારૂપ કામગીરી કરનાર અભિનેત્રી શ્રદ્ધા રાઠોડનું વિશેષ સન્માન કરાશે : પ્રદેશ પ્રવકતા વૈશાલી પટેલ Read More »

ચકચારી ડબલ મર્ડરનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી લેતી નિલમબાગ પોલીસ ભાવનગર

ચકચારી ડબલ મર્ડરનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી લેતી નિલમબાગ પોલીસ ભાવનગર જીતેન્દ્ર દવે દ્વારા ભાવનગર : રેન્જ. ભાવનગરના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ તથા જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ તથા મદદનીશ પોલીસ અધિક્ષક સફિન હસનએ નિલમબાગ પો.સ્ટે.ના પોલીસ ઇન્સ. વી.એ.દેસાઈ પો.સ્ટે. વિસ્તારોમાં રથયાત્રા અનુંસાંધાને પેટ્રોલીંગ કરવા તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ કાયદો વ્યવસ્થા જાળવવા

ચકચારી ડબલ મર્ડરનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી લેતી નિલમબાગ પોલીસ ભાવનગર Read More »

આ.ઓ.જી. ની સોમનાથ ખાતેની પ્રથમ બેઠકમાં મહિલાઓ માટે વિશેષ સુવિધાઓ પુરી પડાશે : અભિનેત્રી શ્રદ્ધા (ઉષા) રાઠોડ

આ.ઓ.જી. ની સોમનાથ ખાતેની પ્રથમ બેઠકમાં મહિલાઓ માટે વિશેષ સુવિધાઓ પુરી પડાશે : અભિનેત્રી શ્રદ્ધા (ઉષા) રાઠોડ જીતેન્દ્ર દવે દ્વારા અમદાવાદ : આગામી તા.15 જુલાઈએ \”આર્ટિસ્ટ એસોસિએશન ઓફ ગુજરાત\” (આ.ઓ.જી.) ની પ્રથમ કારોબારી બેઠક ભારતના પ્રથમ જ્યોતિલિંગ એવા સુપ્રસિદ્ધ યાત્રા ધામ સોમનાથ ખાતે મળી રહેલ છે ત્યારે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેતી દૂર દૂરના જિલ્લાઓમાંથી આવતી

આ.ઓ.જી. ની સોમનાથ ખાતેની પ્રથમ બેઠકમાં મહિલાઓ માટે વિશેષ સુવિધાઓ પુરી પડાશે : અભિનેત્રી શ્રદ્ધા (ઉષા) રાઠોડ Read More »

કટોકટી સમયે જેલવાસ ભોગવનાર વ્યક્તિઓનું જૂનાગઢમાં સન્માન

૨૫ જૂન ૧૯૭૫માં કટોકટી જાહેર કરવામાં આવી હતી જેને કાળા દિવસ તરીકે ઓળખવામા આવે છે જીતેન્દ્ર દવે દ્વારાજૂનાગઢ : દેશની રાજનીતિમાં 25 જુન ૧૯૭૫ને કાળા દિવસ તરીકે ઓળખવામા આવે છે. તત્કાલીન વડાપ્રધાન સ્વ ઇન્દિરા ગાંધીએ આ દિવસે દેશમાં \’કટોકટી જાહેર કરી હતી, આ કટોકટી અંતર્ગત \’મીસા\’ નામના કાયદા અન્વયે જેલવાસ ભોગવેલ વડીલોના સન્માનનો કાર્યક્રમ ભારતીય

કટોકટી સમયે જેલવાસ ભોગવનાર વ્યક્તિઓનું જૂનાગઢમાં સન્માન Read More »

ચોરીની ઘટનાને અંજામ આપતી મોટી ટોળકીને ઝડપી લેતી ભાવનગર પોલીસ

જીતેન્દ્ર દવે દ્વારાગુજરાત : ભાવનગર રેન્જના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ તથા ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ તથા મદદનિશ પોલીસ અધિક્ષક સફિન હસનની સુચના તથા માર્ગ દર્શન હેઠળ મિલ્કત સંબંધીત તથા ચોરીના અનડિટેકટ ગુન્હાઓ શોધી કાઢવા દરેક પોલીસ સ્ટેશનને સુચના કરેલ હોય જે અનુસંધાને એલ.સી.બી.ભાવનગર પોલીસ ઇન્સ.ઓડેદરાએ પોતાની ટીમને જરૂરી માર્ગર્દશન તથા સુચના સાથે ઘોઘા

ચોરીની ઘટનાને અંજામ આપતી મોટી ટોળકીને ઝડપી લેતી ભાવનગર પોલીસ Read More »

ડોક્ટર ઓફ ફામૅસીના વીદ્યાર્થીઓની મેરીટ બેઝ પ્રોગ્રેસન આપવા GTU સમક્ષ રજુઆત

ડોક્ટર ઓફ ફામૅસીના વિદ્યાર્થીઓની મેરીટ બેઝ પ્રોગ્રેસન આપવા GTU સમક્ષ રજુઆત ગુજરાત : NSUIના વિદ્યાર્થી નેતા મેહુલ પંચાલને ડોક્ટર ઓફ ફામૅસીના વિદ્યાર્થીઓની પરીક્ષા થશે કે નહી અને નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત અંગેની તકલીફો જાણમા આવતા GTUના રજીસ્ટાર ડો.કે.એન.ખેર સાથે રજુઆત કરાવાતા તા.૯ જુનના રોજ GTU તરફથી આ વિદ્યાર્થીઓની પરીક્ષાના ફોર્મ ભરવા અંગેનો પરિપત્ર જાહેર કરવામાં

ડોક્ટર ઓફ ફામૅસીના વીદ્યાર્થીઓની મેરીટ બેઝ પ્રોગ્રેસન આપવા GTU સમક્ષ રજુઆત Read More »