History

मुंबई की सड़कों से विदा काली-पीली रंग वाली टैक्सी, 60 साल का सफर ३०/११/२०२३ को खत्म

मुंबई : दशकों तक एक तरह से मुंबई की पहचान रही काले और पीले रंग की प्रीमियर पद्मिनी टैक्सी का सफर सोमवार से खत्म हो रहा है। छह दशक तक देश-विदेश से आने वाले कारोबारियों से लेकर सैलानियों और नौकरीपेशा लोगों को उनके गंतव्य तक पहुंचाने वाले प्रीमियर पद्मिनी कंपनी की टैक्सियां अब सड़कों पर […]

मुंबई की सड़कों से विदा काली-पीली रंग वाली टैक्सी, 60 साल का सफर ३०/११/२०२३ को खत्म Read More »

યાદગાર ગીતોની સફર

◆ ફિલ્મી ગીતોના ઇતિહાસમાં અનેક ઘટનાઓ એવી છે. કે ગીત કોઈ બીજા સંદર્ભમાં લખાયું હોય… પણ સફળતા બીજા સંદર્ભમાં મળે… એ વખતમાં મનહર ઉદાસ, મશહૂર ગાયકોના \’ડમી\’ ગાયક તરીકે ગીત રેકોર્ડ કરતા… ત્યારબાદ એમાં મૂળ ગાયકનો આવાજ મુકવામાં આવતો… ફિલ્મ ‘વિશ્વાસ’ માટે કલ્યાણજી- આણંદજીએ સંગીત તૈયાર કર્યું હતું. એમાં બધાં જ ગીતો મુકેશ ગાઇ રહ્યા

યાદગાર ગીતોની સફર Read More »

વિશ્વના ચોથા સૌથી મોટા અને એશિયામાં બીજા સૌથી મોટા ભારતીય રેલ નેટવર્કની રોચક વાતો

અજબ ગજબની ભારતીય રેલવે આપણે સહુ રેલવેની મુસાફરી કરીએ છે પણ આજે જાણીએ રેલવે વિશેની રોચક જાણકારી છોટાલાલ સોલંકીની કલમે ◆ આજે આપણે અજબ ગજબ ભારતીય રેલ વિશે જાણીયે…* શું તમને ખબર છે. ઓનલાઈન ટિકિટ કાઢતી વખતે રેલવે તમને 35 (પાંત્રીસ) પૈસામાં 10.લાખનો વીમો આપે છે.? ◆ મોટા ભાગે રેલવે નેટવર્ક કોઈપણ રાજયમાં દરેક જિલ્લામાં

વિશ્વના ચોથા સૌથી મોટા અને એશિયામાં બીજા સૌથી મોટા ભારતીય રેલ નેટવર્કની રોચક વાતો Read More »

પાકિસ્તાનને પાઠ ભણાવનાર ભારતના ગૌરવ રણછોડદાસ પગીના ઇતિહાસને પાઠ્યક્રમમાં સ્થાન "વિલંબ છતાં યોગ્ય નિર્ણય"

તા.૨/૦૫/૨૦૨૩ : ગુજરાત સહિત સમગ્ર દેશનું ગૌરવ એવા બનાસકાંઠાના રણછોડદાસ રબારી (પગી)ના ઇતિહાસને નવા શૈક્ષણિક સત્રમાં ધોરણ સાતમાં પાઠ રૂપે સમાવેશ કરવામાં આવ્યો છે. બહુ મોડો પણ યોગ્ય નિર્ણય છે. રણછોડદાસ રબારી જેમને પગી તરીકે જ ઓળખવામાં આવે છે. તેમનો જન્મ ગુજરાતના નાનકડા ગામમાં થયો હતો. પરંપરાગત વ્યવસાય કરતા તે સમયે તેમનામાં પગલાં પારખવાની કળા

પાકિસ્તાનને પાઠ ભણાવનાર ભારતના ગૌરવ રણછોડદાસ પગીના ઇતિહાસને પાઠ્યક્રમમાં સ્થાન "વિલંબ છતાં યોગ્ય નિર્ણય" Read More »

આગ્રાના કિલ્લામાં છત્રપતિ શિવાજી મહારાજ વિશેનો ખોટો શિલાલેખ બદલવામા આવ્યો

રામ નાઈકની આગ્રામાંની શિવ જયંતિની ખાસ શુભેચ્છાઓ મુંબઈ : મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાંની મહારાષ્ટ્ર સરકાર અને સ્વયંસેવી સંસ્થાના સહયોગથી આગ્રા કિલ્લામાં ૧૯ ફેબ્રુઆરીએ ઉજવવામાં આવનાર ઐતિહાસિક શિવ જયંતિની ઉજવણીમાં ભાગ લેનારા તમામ શિવપ્રેમીઓએ છત્રપતિ શિવાજીનું મહારાજાનું અપમાન કરનારો શિલાલેખ વાંચવો નહિ પડે,પરંતુ યોગ્ય ઐતિહાસિક નોંધ સાથેનો શિલાલેખ તેઓ વાંચશે તેનો

આગ્રાના કિલ્લામાં છત્રપતિ શિવાજી મહારાજ વિશેનો ખોટો શિલાલેખ બદલવામા આવ્યો Read More »

બનારસ,વારાણસી કે કાશી નગરી કહો પણ આ ત્રણેય નામ એક જ શહેરના છે

સંકલન : લીલાધર પટેલ – નવસારી બનારસ,વારાણસી કે કાશી નગરી કહો પણ, આ ત્રણેય નામ એક જ શહેરના છે.આ તો અંગ્રેજોને વારાણસી બોલવામાં ભારે તકલીફ પડતી હતી અને તેમના મોઢામાંથી હંમેશા બનારસકે બેનારસ જ ઉચ્ચાર થતો હતો. ડૉન ફિલ્મમાં આવે તેવું પાન બનારસવાળું ખાતા જ નહોતા અંગ્રેજો,બાકી એ ગીત આપણે ગુલામી કાળમાં લોકગીત ગણ્યું હોત.Btw

બનારસ,વારાણસી કે કાશી નગરી કહો પણ આ ત્રણેય નામ એક જ શહેરના છે Read More »

હોમી જહાંગીર ભાભાના વિચારોની દુનિયા બહુ વિશાળ હતી. તેઓ વર્તમાનની સાથે ભવિષ્યની જરૂરિયાતોને પણ એટલું જ મહત્ત્વ આપતા હતા

હોમી જહાંગીર ભાભાના વિચારોની દુનિયા બહુ વિશાળ હતી. તેઓ વર્તમાનની સાથે ભવિષ્યની જરૂરિયાતોને પણ એટલું જ મહત્ત્વ આપતા હતા. મુંબઈ : અગ્રગણ્ય ભૌતિકશાસ્ત્રી હોમી જહાંગીર ભાભાનો જન્મ 30 ઑક્ટોબર 1909માં મુંબઇના પારસી પરિવારમાં થયો હતો. હોમી ભાભા ભારતના પરમાણુ કાર્યક્રમના પિતા ગણાય છે. તેઓ જ્યારે કૅવેન્ડિશ પ્રયોગશાળા, કેમ્બ્રિજમાં વૈજ્ઞાનિક તરીકે કામ કરતા હતા ત્યારે, બીજું

હોમી જહાંગીર ભાભાના વિચારોની દુનિયા બહુ વિશાળ હતી. તેઓ વર્તમાનની સાથે ભવિષ્યની જરૂરિયાતોને પણ એટલું જ મહત્ત્વ આપતા હતા Read More »

દેશમાંથી અંગ્રેજોને બહાર કાઢ્યા પણ તેમના નામ કાઢવાની શરૂઆત માટે લાગ્યા ૭૫ વર્ષ !

પરમવીર ચક્રથી સન્માનિત ૨૧ સૈનિકોના નામથી ઓળખાશે અંદામાન નિકોબારના ૨૧ ટાપુ દેશમાંથી અંગ્રેજોને બહાર કાઢ્યા પણ તેમના નામ કાઢતા લાગ્યા ૭૫ વર્ષ ! અંદામાન નિકોબારનાં ૨૧ ટાપુને પરમવીર ચક્ર સૈનિકોનાં નામ આપવામાં આવ્યા મુંબઈ : હાલ નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જન્મજયંતી નિમિતે અંદામાન નિકોબારનાં ૨૧ ટાપુઓને પરમવીર ચક્ર વિજેતા સૈનિકોના નામ આપવામાં આવ્યા છે. ૨૦૧૮ની

દેશમાંથી અંગ્રેજોને બહાર કાઢ્યા પણ તેમના નામ કાઢવાની શરૂઆત માટે લાગ્યા ૭૫ વર્ષ ! Read More »

આ માયાનગરી મુંબઈ છે

મુંબઈ વિશે તો ઘણું લખ્યું કે પહેલાં કેવી મજા હતી! તો શું મુંબઈની મજા મરી પરવારી છે? મુંબઈ કદી થંભ્યું નથી અને કદી રોકાશે પણ નહીં હંમેશા સતત ધમધમતુ આપણું મુંબઈ ગતિશીલ છે ને રહેશે ચાલો હાલનાં મુંબઈની મજાની કવિતા આપણે માણીએ આ નિયતીની કલમે આ માયાનગરી મુંબઈ છે. અહીં લોકલટ્રેનમાં ભીડ છે ને સ્વપ્નાઓ

આ માયાનગરી મુંબઈ છે Read More »