News

દહીસરમાં ડમ્પર ચાલકની બેદરકારીને કારણે 8 વર્ષની બાળકીએ જીવ ગુમાવ્યો

મુંબઈ: દહિસર (પૂર્વ), રાવલપાડા વિસ્તારમાં ગુરુવારે બપોરે એક ડમ્પર ચાલકે ટક્કર મારતાં વિદ્યા સંતોષ બનસોડે (ઉંમર 8)નું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. આ ઘટના બાદ રાવલપાડા વિસ્તારમાં માહોલ તંગ છે અને સ્થાનિક પોલીસ, ટ્રાફિક વિભાગ અને ડમ્પર ચાલકો સામે શહેરીજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે છેલ્લા બે વર્ષમાં રાવલપાડા વિસ્તારમાં […]

દહીસરમાં ડમ્પર ચાલકની બેદરકારીને કારણે 8 વર્ષની બાળકીએ જીવ ગુમાવ્યો Read More »

उद्धव ठाकरे पर विवादित टिप्पणी मामले में केंद्रीय मंत्री राणे बरी, कही थी तमाचा मारने की बात

महाराष्ट्र के पूर्व मुख्यमंत्री उद्धव ठाकरे के खिलाफ अपमानजनक टिप्पणी के मामले में केंद्रीय मंत्री नारायण राणे को कोर्ट ने बरी कर दिया है। अलीबाग के मुख्य न्यायिक मजिस्ट्रेट एस. डब्ल्यू. उगाले ने राणे को बरी किया। केंद्रीय मंत्री राणे के खिलाफ रायगढ़ जिले के महाड में 2021 में भारतीय दंड संहिता की विभिन्न धाराओं

उद्धव ठाकरे पर विवादित टिप्पणी मामले में केंद्रीय मंत्री राणे बरी, कही थी तमाचा मारने की बात Read More »

રાજકોટ શહેરનાં એરપોર્ટ ખાતે સુરક્ષામાં મોટી ચૂંક

ગુજરાત: રાજકોટ શહેરનાં એરપોર્ટ ખાતે સુરક્ષામાં મોટી ચૂંક થઈ હોવાનું સામે આવ્યું છે. જેમાં એક વ્યક્તિ વીઆઇપી ગેટ તોડી રીક્ષા સાથે રનવે સુધી પહોંચી ગયો હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે ફરજ પર હાજર CISF જવાનો દોડી ગયા હતા અને આ અજાણ્યા રિક્ષાચાલકને તરત ઝડપી લેવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં ચાલક નશાની હાલતમાં હોવાનું સામે

રાજકોટ શહેરનાં એરપોર્ટ ખાતે સુરક્ષામાં મોટી ચૂંક Read More »

पीएम मोदी के खिलाफ पोस्टर लगाने के मामले में आठ लोग गिरफ्तार, अहमदाबाद का मामला

गुजरात में अहमदाबाद शहर के विभिन्न हिस्सों में प्रधानमंत्री नरेंद्र मोदी के खिलाफ के पोस्टर लगाने का मामला सामने आया है। इस मामले में आठ लोगों को गिरफ्तार किया गया है। पुलिस ने बताया कि मामला दर्ज कर आगे की कार्रवाई की जा रही है। अहमदाबाद पुलिस ने कहा कि आपत्तिजनक पोस्टर शहर के विभिन्न

पीएम मोदी के खिलाफ पोस्टर लगाने के मामले में आठ लोग गिरफ्तार, अहमदाबाद का मामला Read More »

बोरिवली के विधायक सुनील राणे ने स्वतंत्रवीर सावरकर गौरव यात्रा की बोरिवली से की शुरुआत

मुंबई: पिछले कुछ दिनों से राहुल गांधी स्वतंत्रता सेनानी वीर सावरकर के दिये बारे में दिये गये अपमानजनक बयान के विरोध में भारतीय जनता पार्टी ने देशव्यापी स्वतंत्रवीर सावरकर गौरव यात्रा आयोजित की जारही हैं । इस यात्रा की शुरुआत मुंबई के बोरिवली में सुनील राणे के नेतृत्व में २९ अप्रैल को आयोजित की जा

बोरिवली के विधायक सुनील राणे ने स्वतंत्रवीर सावरकर गौरव यात्रा की बोरिवली से की शुरुआत Read More »

सावरकर को लेकर महाराष्ट्र में उद्धव ठाकरे की शिवसेना, एनसीपी और कांग्रेस के गठबंधन में दरार ?

मुंबई : राहुल गांधी ने संसद सदस्यता जाने के बाद प्रेस कॉन्फ्रेंस में कहा था कि वह गांधी हैं, सावरकर नहीं, माफी नहीं मांगेंगे। अब इस बयान को लेकर महाराष्ट्र में उद्धव ठाकरे की शिवसेना, एनसीपी और कांग्रेस के गठबंधन में फिर दरार दिखी है। दरअसल संजय राउत ने राहुल गांधी के इस बयान को

सावरकर को लेकर महाराष्ट्र में उद्धव ठाकरे की शिवसेना, एनसीपी और कांग्रेस के गठबंधन में दरार ? Read More »

"પોલીસ વ્યસ્ત લૂંટારા મસ્ત" રાજકોટમાં વેપારીની આંખમાં મરચાની ભૂકી છાંટી રોકડ રકમ અને એક્ટિવાની લૂંટ ચલાવી

રાજકોટ : શનિવારે રાતે વેપારીની આંખમાં મરચાંની ભૂકી છાંટી બે શખ્સ રોકડ ભરેલા થેલાની સાથે તેમનું એક્ટિવાની પણ લૂંટ ચલાવી નાસી છૂટતા મેરેથોનમાં વ્યસ્ત પોલીસ તંત્રમાં દોડધામ થઇ ગઇ છે. બી.જે.ચૌધરી ( એસીપી રાજકોટ )એ માહિતી આપતા કહ્યું હતું કે બનાવને પગલે માલવિયાનગર પોલીસ તેમજ ક્રાઇમ બ્રાંચ સહિતની ટીમો પણ ઘટનાસ્થળે દોડી જઇ તપાસનો ધમધમાટ

"પોલીસ વ્યસ્ત લૂંટારા મસ્ત" રાજકોટમાં વેપારીની આંખમાં મરચાની ભૂકી છાંટી રોકડ રકમ અને એક્ટિવાની લૂંટ ચલાવી Read More »

મુંબઈના ગ્રાન્ટ રોડ વિસ્તારમાં એક વ્યક્તિએ 5 લોકોને ચાકુ માર્યા જેમાં ચાર લોકોના મોત

મુંબઈ :ગ્રાન્ટ રોડ વિસ્તારમાં આવેલ પાર્વતી મેન્શનમાં એક વ્યક્તિએ પાંચ લોકો પર ચાકુથી હુમલો કર્યો હતો જેમાં આ લખાય રહ્યું છે ત્યાં સુધીમાં ચાર લોકોના મૃત્યુ થયા હોવાની સ્પેશિયલ સેલે પુષ્ટિ કરતા કહ્યું હતું કે આરોપી ચેતને જાહેરમાં પાંચ લોકો પર હુમલો કર્યો હતો. ઘાયલોને નજીકની રિલાયન્સ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પહેલા બે લોકોના

મુંબઈના ગ્રાન્ટ રોડ વિસ્તારમાં એક વ્યક્તિએ 5 લોકોને ચાકુ માર્યા જેમાં ચાર લોકોના મોત Read More »

ऐश्वर्या रजनीकांत के घर चोरी के मामले में नौकरानी गिरफ्तार, गहने बेचकर खरीदा था घर

अहेवाल : दिलीप पटेल साउथ फिल्म इंडस्ट्री के सुपरस्टार रजनीकांत की बेटी ऐश्वर्या रजनीकांत के घर में बीते दिनों गहने चोरी होने का मामला सामने आया था। चोरी के बाद से चेन्नई पुलिस जांच में जुटी थी, जिसके बाद इस मामले में एक नया अपडेट सामने आया है। चोरी के मामले में ऐश्वर्या रजनीकांन ने

ऐश्वर्या रजनीकांत के घर चोरी के मामले में नौकरानी गिरफ्तार, गहने बेचकर खरीदा था घर Read More »

मामला दर्ज होने के 27 साल बाद धरा गया जालसाज, 20 लाख की धोखाधड़ी के मामले में था फरार

महाराष्ट्र : मुंबई में पुलिस ने जालसाजी के एक आरोपी को मामला दर्ज होने के 27 साल बाद गिरफ्तार किया है। आरोपी की पहचान विरेंद्र सांघवी के रूप में हुई है। मुंबई की डीबी मार्ग पुलिस ने 68 वर्षीय विरेंद्र सांघवी को गिरफ्तार किया है। आरोपी ने कंपनी के शेयर बेचने को लेकर धोखाधड़ी की

मामला दर्ज होने के 27 साल बाद धरा गया जालसाज, 20 लाख की धोखाधड़ी के मामले में था फरार Read More »