Bharat Soni

ભાવનગરમાં ૧૯૮૦થી અવરિત ચાલતી શિશુવિહાર બુધસભા

ગુજરાત : ભાવનગરમાં શિશુવિહાર બુધસભાની શરૂઆત 1980ની સાલમાં કરવામાં આવી હતી. તા. ૨૫/૦૧/૨૦૨૩ના રોજ 2219મી બેઠક લાલજીભાઈ બાંભણિયાના સંચાલન હેઠળ મળી હતી.આ માસના કવિ વિશેષ ઉપક્રમ અંતર્ગત કવિ દાન વાઘેલાએ ભાવનગરના ગઝલકારોનો ખૂબ રસપ્રદ ઇતિહાસ વર્ણવ્યો. બુધસભામાં મુંબઈથી સ્વાભિમાન ભારત સમાચારપત્રના તંત્રી ભરત સતિકુંવર ઉપસ્થિત રહ્યા હતા..આ બુધસભામાં ડૉ. માનસીબેન ત્રિવેદીને જિલ્લા ઇનો્વેશનમાં નંબર પ્રાપ્ત […]

ભાવનગરમાં ૧૯૮૦થી અવરિત ચાલતી શિશુવિહાર બુધસભા Read More »

હોમી જહાંગીર ભાભાના વિચારોની દુનિયા બહુ વિશાળ હતી. તેઓ વર્તમાનની સાથે ભવિષ્યની જરૂરિયાતોને પણ એટલું જ મહત્ત્વ આપતા હતા

હોમી જહાંગીર ભાભાના વિચારોની દુનિયા બહુ વિશાળ હતી. તેઓ વર્તમાનની સાથે ભવિષ્યની જરૂરિયાતોને પણ એટલું જ મહત્ત્વ આપતા હતા. મુંબઈ : અગ્રગણ્ય ભૌતિકશાસ્ત્રી હોમી જહાંગીર ભાભાનો જન્મ 30 ઑક્ટોબર 1909માં મુંબઇના પારસી પરિવારમાં થયો હતો. હોમી ભાભા ભારતના પરમાણુ કાર્યક્રમના પિતા ગણાય છે. તેઓ જ્યારે કૅવેન્ડિશ પ્રયોગશાળા, કેમ્બ્રિજમાં વૈજ્ઞાનિક તરીકે કામ કરતા હતા ત્યારે, બીજું

હોમી જહાંગીર ભાભાના વિચારોની દુનિયા બહુ વિશાળ હતી. તેઓ વર્તમાનની સાથે ભવિષ્યની જરૂરિયાતોને પણ એટલું જ મહત્ત્વ આપતા હતા Read More »

દેશમાંથી અંગ્રેજોને બહાર કાઢ્યા પણ તેમના નામ કાઢવાની શરૂઆત માટે લાગ્યા ૭૫ વર્ષ !

પરમવીર ચક્રથી સન્માનિત ૨૧ સૈનિકોના નામથી ઓળખાશે અંદામાન નિકોબારના ૨૧ ટાપુ દેશમાંથી અંગ્રેજોને બહાર કાઢ્યા પણ તેમના નામ કાઢતા લાગ્યા ૭૫ વર્ષ ! અંદામાન નિકોબારનાં ૨૧ ટાપુને પરમવીર ચક્ર સૈનિકોનાં નામ આપવામાં આવ્યા મુંબઈ : હાલ નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જન્મજયંતી નિમિતે અંદામાન નિકોબારનાં ૨૧ ટાપુઓને પરમવીર ચક્ર વિજેતા સૈનિકોના નામ આપવામાં આવ્યા છે. ૨૦૧૮ની

દેશમાંથી અંગ્રેજોને બહાર કાઢ્યા પણ તેમના નામ કાઢવાની શરૂઆત માટે લાગ્યા ૭૫ વર્ષ ! Read More »

मुंबई के महासागर तट पर बने विशाल भगवान वाल्मीकि मंदिर

मुंबई के महासागर तट पर बने विशाल भगवान वाल्मीकि मंदिर– सुरजीत दुग्गलबोरिवली : आज राष्ट्रीय वाल्मीकि धर्म (रावाधस) रजि. समाज सामाजिक संगठन के महाराष्ट्र प्रदेश अध्यक्ष सुरजीत दुग्गल की अध्यक्षता में बोरिवली स्थित वाल्मीकि मंदिर मे संगठन के वरिष्ठ पदाधिकारियों के साथ एक बैठक का आयोजन किया गया, बैठक में संपूर्ण भारत के बहुजन समाज

मुंबई के महासागर तट पर बने विशाल भगवान वाल्मीकि मंदिर Read More »

"માં" હું તારા જેવી લાગુ છું ?

તસવીર મારી તસવીર સાથે સરખાવી લઉ છું\”માં\” શું હું તારા જેવી લાગુ છુ?! નાનકડા હાથે તારા કેશ ગુંફવાની એ જીદ મારા કેશ ગુંફિંને ઉ તારી લઈ છું \”મા\” શું ત્યારે તારા જેવી લાગુ છું ? બહુ લખ્યા એકડાને વળી લખી કઈ કવિતાઓ..પણ તારાએ લાડકવાયા લાડ કલમે ઉતારું,\”મા\” હું તારા જેવી લાગુ છું? ઓઢી લઉં ગમે

"માં" હું તારા જેવી લાગુ છું ? Read More »

સાથ ફાઉન્ડેશન દ્વારા શ્રી રામદેવપીર ભાવિક મિત્ર મંડળના સહયોગથી આયોજિત ૧૬મી રક્તદાન શિબિર સંપન્ન

સાથ ફાઉન્ડેશન દ્વારા શ્રી રામદેવપીર ભાવિક મિત્ર મંડળના સહયોગથી આયોજિત ૧૬મી રક્તદાન શિબિર સંપન્ન. મુંબઈ : દહિસરમાં સાથ ફાઉન્ડેશન દ્વારા ૧૬મી રક્તદાન શિબિરનું આયોજન સ્વામી વિવેકાનંદ સ્કૂલ ખાતે શ્રી રામદેવપીર ભાવિક મિત્ર મંડળ દહિસર સહયોગથી કરવામાં આવ્યું હતું. રક્તદાન એટલે સહુથી મોટું અને સેવાકાર્ય અને મહાદાન છે. તમારા આપેલ લોહીથી કોઈકનો જીવ બચી શકે છે.

સાથ ફાઉન્ડેશન દ્વારા શ્રી રામદેવપીર ભાવિક મિત્ર મંડળના સહયોગથી આયોજિત ૧૬મી રક્તદાન શિબિર સંપન્ન Read More »

एनसीपी नेता नवाब मलिक के बेटे पर फर्जीवाड़ा का मामला दर्ज

एनसीपी नेता नवाब मलिक के बेटे पर फर्जीवाड़ा का मामला दर्ज मुंबई : महाराष्ट्र के पूर्व मंत्री और एनसीपी नेता नवाब मलिक के बेटे फराज मलिक के खिलाफ मुंबई पुलिस ने एफआईआर दर्ज की है. फराज मलिक पर इल्जाम है कि उन्होंने अपनी दूसरी पत्नी हमलीन का वीजा बनाने के लिए फर्जी कागजात का इस्तेमाल किया. इस मामले में मुंबई की कुर्ला पुलिस ने

एनसीपी नेता नवाब मलिक के बेटे पर फर्जीवाड़ा का मामला दर्ज Read More »

जलेबी बेचनेवाला बन गया जलेबी बाबा ने १२० महिलाओं के साथ किया बलात्कार

जलेबी बेचनेवाला बन गया जलेबी बाबा और १ नहीं १२० महिलाओं के साथ किया बलात्कार हरियाणा : फतेहाबाद जिले के कुख्यात जलेबी बाबा को अदालत ने 120 महिलाओं से रेप के मामले में 14 साल जेल की सुनाई है। इसके बाद से ही हर कोई जलेबी बाबा उर्फ बिल्लूराम के बारे में जानना चाहता है।

जलेबी बेचनेवाला बन गया जलेबी बाबा ने १२० महिलाओं के साथ किया बलात्कार Read More »

કડકડતી ઠંડીમાં થીજી ગયા માસૂમ રિયાના શ્વાસ રાજકોટમાં બની દુઃખદ ઘટના

રાજકોટમાં બની દુઃખદ ઘટના ભારે ઠંડીમાં થીજી ગયા માસૂમ રિયાના શ્વાસ જવાબદાર કોણ ? રાજકોટ : સમગ્ર ગુજરાતમાં તાપમાનનો પારો નીચે આવતા કાતિલ ઠંડીને કારણે ઢેબર રોડ, ગોપલનગર શેરી નં -૦૪ માં રહેતી રિયા કિરણ સાગર (ઉં ૧૭)નું મૃત્યુ થયું છે. મળતી વિગત મુજબ રિયા સાગર ગોંડલ રોડ પર આવેલી જે.વી.જસાણી શાળાના ૮માં ધોરણમાં અભ્યાસ

કડકડતી ઠંડીમાં થીજી ગયા માસૂમ રિયાના શ્વાસ રાજકોટમાં બની દુઃખદ ઘટના Read More »

मालवणी पुलिस ने 60 हजार के नकली नोट के साथ पेंटर को गिरफ्तार किया

मुंबई : मालवणी पुलिस ने एक पेंटर को गिरफ्तार करके उसके पास से 60 हजार रुपये का नकली नोट बरामद किया है।यह नोट 200 रुपये का छापा गया है।पुलिस ने उसके घर जाकर छपाई में उपयोग होने वाले उपकरण को भी बरामद किया है।अभी तक इसने किस किस को कितना कितना नोट दिया है इसकी

मालवणी पुलिस ने 60 हजार के नकली नोट के साथ पेंटर को गिरफ्तार किया Read More »