Bharat Soni

ભારતીય શેરબજારમાં ઈન્ડેક્સ બેઝડ અફડાતફડીના અંતે ફંડોની ઉછાળે નફારૂપી વેચવાલી…!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૦.૦૯.૨૦૨૧ ના રોજ….. BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૯૦૧૫.૮૯ સામે ૫૮૬૩૪.૬૯ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૮૩૮૯.૬૯ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૮૧૨.૮૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૨૪.૯૬ પોઈન્ટના ઘટાડા સાથે […]

ભારતીય શેરબજારમાં ઈન્ડેક્સ બેઝડ અફડાતફડીના અંતે ફંડોની ઉછાળે નફારૂપી વેચવાલી…!! Read More »

ભારતીય શેરબજારમાં ઐતિહાસિક તેજી બાદ ઈન્ડેક્સ બેઝડ અફડાતફડીના અંતે ફંડોની ઉછાળે નફારૂપી વેચવાલી…!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૭.૦૯.૨૦૨૧ ના રોજ….. BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૯૧૪૧.૧૬ સામે ૫૯૪૦૯.૯૮ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૮૮૭૧.૭૩ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૮૬૫.૫૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૨૫.૨૭ પોઈન્ટના ઘટાડા સાથે

ભારતીય શેરબજારમાં ઐતિહાસિક તેજી બાદ ઈન્ડેક્સ બેઝડ અફડાતફડીના અંતે ફંડોની ઉછાળે નફારૂપી વેચવાલી…!! Read More »

'Balakot Air Strike: How India Avenged Pulwama.' Manan Bhatt, Indian Navy Veteran

નૌસેનાના પૂર્વ અધિકારી અને લેખક મનન ભટ્ટના પુસ્તક બાલાકોટ એર-સ્ટ્રાઈક – હાઉ ઇન્ડિયા અવેંજ્ડ પુલવામાનું વિમોચન ગરુડ પબ્લિકેશન, ગુડગાંવ દ્વારા પ્રકાશિત નૌસેનાના પૂર્વ અધિકારી અને લેખક મનન ભટ્ટના પુસ્તક બાલાકોટ એર-સ્ટ્રાઈક – હાઉ ઇન્ડિયા અવેંજ્ડ પુલવામાનું વિમોચન સૌરાષ્ટ્ર યુનીવર્સીટી, રાજકોટ ખાતે આઝાદીના અમૃત મહોત્સવ અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની સવાસો મી જન્મ જયંતી પ્રસંગે; વી.સી.

'Balakot Air Strike: How India Avenged Pulwama.' Manan Bhatt, Indian Navy Veteran Read More »

ભારતીય જનતા પાર્ટી શિક્ષક સંગઠન દ્વારા ચિપલુણમાં આવેલ પૂરગ્રસ્ત વિભાગમાં વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક સાહિત્ય વહેંચણી

પ્રતિનિધિ: મુંબઈગત દિવસોમાં મહારાષ્ટ્રના ચિપલુણ માં આવેલા પુરના લીધે બહુ મોટા પ્રમાણમાં જાનહાનિ તથા માલ હાની થઇ હતી અનેક સામાજિક સંસ્થાઓ તરફથી અલગ અલગ પ્રકારે મદદનો હાથ આગળ આવ્યો હતો. ભારતીય જનતા પાર્ટી શિક્ષક સંગઠન મુંબઈ દ્વારા આ ભાગમાં વસતા વિદ્યાર્થીઓને શૈક્ષણિક નુકસાનથી બચાવવા શૈક્ષણિક સાહિત્ય સંપૂર્ણ કીટ મોકલવામાં આવ્યા હતા. મદદ નહીં પણ કર્તવ્ય આ

ભારતીય જનતા પાર્ટી શિક્ષક સંગઠન દ્વારા ચિપલુણમાં આવેલ પૂરગ્રસ્ત વિભાગમાં વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક સાહિત્ય વહેંચણી Read More »

દહિસર ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ એક શખ્સની ગૈરકાયદેશર બંદૂક સાથે ધરપકડ કરી

ભરત સતીકુંવર દ્વારા મુંબઈ : દહિસર પૂર્વમાં આવેલ બાભલી પાડા વિસ્તારમાં એક શખ્સ સ્થાનિક લોકોને હથિયાર બતાવી ધમકાવતો હતો જેને કારણે લોકોમાં ભયનો માહોલ હતો એવી માહિતી દહિસર ક્રાઇમ બ્રાન્ચ-૧૨ પો.ઉ.ની. હેમંત ગીતેને મળી હતી.જેના આધાર પર ન્યૂ લિંક રોડ ફ્લાયઓવર નીચે પૂર્વમાં આવેલ બાબલી પાડા વિસ્તારમાં જાળ બિછાવી એક શખ્સને દેશી બનાવટની બંદૂક અને એક

દહિસર ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ એક શખ્સની ગૈરકાયદેશર બંદૂક સાથે ધરપકડ કરી Read More »

યુ.કે. સહિત યુરોપના દેશોમાં વધતાં કોરોના સંક્રમણથી વૈશ્વિક બજારોમાં ધોવાણની સાથે ભારતીય શેરબજારમાં પણ ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૦.૦૭.૨૦૨૧ ના રોજ….. BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૨૫૫૩.૪૦ સામે ૫૨૪૩૨.૮૮ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૨૦૧૩.૫૧ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૪૫૧.૫૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૫૪.૮૯ પોઈન્ટના ઘટાડા સાથે

યુ.કે. સહિત યુરોપના દેશોમાં વધતાં કોરોના સંક્રમણથી વૈશ્વિક બજારોમાં ધોવાણની સાથે ભારતીય શેરબજારમાં પણ ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!! Read More »

દેશની આર્થિક રાજધાની મુંબઈ-દહીસરમાં ૫૦ વર્ષથી વીજળી -પાણી થી વંચિત લોકોના ઘરમાં અંજવાળું થયું નગરસેવક જગદીશ ઓઝાના પ્રયત્નોથી

દહિસર પૂર્વમાં સદાનંદ કેની ચાલમાં છેલ્લા ૫૦ વરસથી વીજળી અને પાણી જેવી મૂળભૂત સમસ્યાથી વંચિત હતા ભરત સતીકુંવરમહારાષ્ટ્ર : મુંબઈના પ્રવેશદ્વાર કહેવામાં આવતા દહિસર પૂર્વમાં સદાનંદ કેની ચાલમાં છેલ્લા ૫૦ વરસથી વીજળી અને પાણી જેવી મૂળભૂત સમસ્યાથી વંચિત હતા જે ખરેખર આશ્ચર્યજનક ઓછું અને શરમજનક વધુ કહેવાય. દેશની આર્થિક રાજધાની મુંબઈમાં આ પ્રકારની સમસ્યાનો છેલ્લા

દેશની આર્થિક રાજધાની મુંબઈ-દહીસરમાં ૫૦ વર્ષથી વીજળી -પાણી થી વંચિત લોકોના ઘરમાં અંજવાળું થયું નગરસેવક જગદીશ ઓઝાના પ્રયત્નોથી Read More »

તૃષિકા હેમંત શિંદેએ એસ.એસ.સી.ની પરીક્ષામાં ૧૦૦% ગુણ મેળવ્યા ભાજપના સાંસદ ગોપાલ શેટ્ટી અને નગરસેવક જગદીશ ઓઝા દ્વારા સન્માન કરવામાં આવ્યું

ભાજપના સાંસદ ગોપાલ શેટ્ટી અને નગરસેવક જગદીશ ઓઝા દ્વારા સન્માન કરવામાં આવ્યું ભરત સતીકુંવરમુંબઈ : કોરોના મહામારીને કારણે એક વર્ષથી વધુ સમયથી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું જેને કારણે શાળા અને કોલેજનું ભણતર ઓનલાઇન શરુ કરવામાં આવ્યું હતું. જેને કારણે અનેક વાલીઓ ફરિયાદ કરતા હતા કે એમના બાળકો બરોબર ભણતા નથી. પરંતુ જે વિદ્યાર્થી પોતાના

તૃષિકા હેમંત શિંદેએ એસ.એસ.સી.ની પરીક્ષામાં ૧૦૦% ગુણ મેળવ્યા ભાજપના સાંસદ ગોપાલ શેટ્ટી અને નગરસેવક જગદીશ ઓઝા દ્વારા સન્માન કરવામાં આવ્યું Read More »

સોમનાથ મહાદેવના ભક્તો માટે સવારના ૬.૦૦ થી રાત્રીના ૧૦.૦૦ સુધી ખુલ્લું રાખવામાં આવશે. આરતી-દર્શનમાં પણ પ્રવેશ આપવાનો શ્રી સોમનાથ ટ્રસ્ટનો નિર્ણય

સોમનાથ મહાદેવ ભક્તો માટે સવારના ૬.૦૦ થી રાત્રીના ૧૦.૦૦ સુધી ખુલ્લું રાખવામાં આવશે. આરતી-દર્શનમાં પણ પ્રવેશ આપવાનો શ્રી સોમનાથ ટ્રસ્ટનો નિર્ણય હેતલ ચાંડેગરા દ્વારાસોમનાથ – કોવિદ-૧૯ મહામારીને કારણે ઘણા સમયથી સરકારી નિયમ-આદેશ મુજબ શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં દર્શનની વ્યવસ્થા અને સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હાલની સરકારની ગાઈડ લાઈન ધ્યાનમાં રાખી નિયમોનું ચુસ્ત પાલન સાથે

સોમનાથ મહાદેવના ભક્તો માટે સવારના ૬.૦૦ થી રાત્રીના ૧૦.૦૦ સુધી ખુલ્લું રાખવામાં આવશે. આરતી-દર્શનમાં પણ પ્રવેશ આપવાનો શ્રી સોમનાથ ટ્રસ્ટનો નિર્ણય Read More »

આઓજી સંગઠનમાં શ્રેષ્ઠ અને હોદેદારો માટે પ્રેરણારૂપ કામગીરી કરનાર અભિનેત્રી શ્રદ્ધા રાઠોડનું વિશેષ સન્માન કરાશે : પ્રદેશ પ્રવકતા વૈશાલી પટેલ

આઓજી સંગઠનમાં શ્રેષ્ઠ અને હોદેદારો માટે પ્રેરણારૂપ કામગીરી કરનાર અભિનેત્રી શ્રદ્ધા રાઠોડનું વિશેષ સન્માન કરાશે. પ્રદેશ પ્રવકતા વૈશાલી પટેલ જીતેન્દ્ર દવે દ્વારાઅમદાવાદ : આગામી તા.૧૫-૦૭-૨૦૨૧ ને ગુરુવારના રોજ સવારે ૧૧.૦૦ થી બપોરના ૨.૦૦ વાગ્યા સુધી સોમનાથ ખાતે મળી રહેલ \”આર્ટિસ્ટ એસોસિએશન ઓફ ગુજરાત (આ.ઓ.જી.) કારોબારી ની પ્રથમ મિટિંગ મળી રહેલ છે ત્યારે આ સંગઠનને સફળતાની

આઓજી સંગઠનમાં શ્રેષ્ઠ અને હોદેદારો માટે પ્રેરણારૂપ કામગીરી કરનાર અભિનેત્રી શ્રદ્ધા રાઠોડનું વિશેષ સન્માન કરાશે : પ્રદેશ પ્રવકતા વૈશાલી પટેલ Read More »