સોમનાથ મહાદેવના ભક્તો માટે સવારના ૬.૦૦ થી રાત્રીના ૧૦.૦૦ સુધી ખુલ્લું રાખવામાં આવશે. આરતી-દર્શનમાં પણ પ્રવેશ આપવાનો શ્રી સોમનાથ ટ્રસ્ટનો નિર્ણય
સોમનાથ મહાદેવ ભક્તો માટે સવારના ૬.૦૦ થી રાત્રીના ૧૦.૦૦ સુધી ખુલ્લું રાખવામાં આવશે. આરતી-દર્શનમાં પણ પ્રવેશ આપવાનો શ્રી સોમનાથ ટ્રસ્ટનો નિર્ણય હેતલ ચાંડેગરા દ્વારાસોમનાથ – કોવિદ-૧૯ મહામારીને કારણે ઘણા સમયથી સરકારી નિયમ-આદેશ મુજબ શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં દર્શનની વ્યવસ્થા અને સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હાલની સરકારની ગાઈડ લાઈન ધ્યાનમાં રાખી નિયમોનું ચુસ્ત પાલન સાથે […]