આઠ વર્ષથી ફરાર હત્યાના આરોપીને દહિસર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો
આઠ વર્ષથી ફરાર હત્યાના આરોપીને દહિસર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો મુંબઈ : કાંદિવલી પૂર્વમાં હનુમાન નગર વિસ્તારમાં ૧૨/૧૨/૧૯૯૯ના રોજ નરેશ પરમાર નામના વ્યક્તિની તલવાર, કોયતા અને લોખંડના સળીયાથી માર મારીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યા અશ્વિન બંશી સપકાલે કરી હોવાનું સાબિત થતા તેની ધરપકડ કરવામાં આવી જેમાં કોર્ટે તેને જનમટીપની સજા ફરમાવી હતી. નાસિક […]
આઠ વર્ષથી ફરાર હત્યાના આરોપીને દહિસર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો Read More »