દૂધમાં દુષિત પાણીની ભેળસેળ કરતા અસામાજિક તત્વની દહિસર ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ
મુંબઈ : દૂધને તો ધરતી પરનું અમૃત કહેવાયું છે. પણ એ અમૃતને વિષ બનાવવાનું કામ અને દેશના ભવિષ્યને નબળું પાડવાનું કામ અમુક અસામાજિક તત્વો થોડાક પૈસા માટે કરે છે.મલાડ પૂર્વમાં નામાંકિત કંપનીના દૂધમાં દુષિત પાણીની ભેળસેળ થતી હોવાની માહિતી દહિસર ક્રાઇમ બ્રાન્ચ-૧૨ ના અધિકારીઓને મળી હતી. જેના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે અન્ન અને ઔષધ પ્રશાસન […]
દૂધમાં દુષિત પાણીની ભેળસેળ કરતા અસામાજિક તત્વની દહિસર ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ Read More »