ગરીબ દર્દીઓ પણ હવે મા વાત્સલ્ય કાર્ડ અને આયુષમાન ભારત કાર્ડ હેઠળ પ્રાઇવેટ હોસ્પિટલમાં કોરોનાનો ઈલાજ કરાવી શકશે
રૂપાણી સરકારનો સ્તુત્ય નિર્ણય: ગરીબ દર્દીઓ પણ હવે મા વાત્સલ્ય કાર્ડ અને આયુષમાન ભારત કાર્ડ હેઠળ પ્રાઇવેટ હોસ્પિટલમાં કોરોનાનો ઈલાજ કરાવી શકશે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ રજુ કરેલાં સોગંદનામામાં રાજ્ય સરકારે આપી વિગતો: રાહતદાયી નિર્ણયમ્યુનિસિપલ કમિશનરો તથા રાજ્યભરમાં કલેક્ટરોને જરૂર પડવા પર કોઈ પણ હોસ્પિટલને હસ્તક કરવાની સત્તા આપવામાં આવી છેસંદીપ પરમાર દ્વારાઅમદાવાદ : ગુજરાત હાઈકોર્ટની […]