Bharat Soni

માતાનો સ્નેહ કે ભક્તની આસ્થા

◆ આજની કથા થોડા દિવસ પહેલા બનેલી સત્ય ઘટનાપર આધારિત છે…. સ્થળ મધ્યપ્રદેશ દાંતીયા જીલ્લો…. સમય રાત્રે 11 વાગે સંજની યાદવ નામની મહિલા પડરી ગામથી પોતાના પતિ સાથે ત્યાંની જિલ્લા હોસ્પિટલના ટ્રોમાં સેન્ટરમાં આવે છે… ત્યાં ડૉ. આશુતોષ આર્ય ડ્યુટીપર હતા. મહિલાના હાથમાં સુંદર મુલાયમ વસ્ત્રમાં ભગવાન કૃષ્ણની મૂર્તિ હતી… ડોક્ટર સાહેબ મારો લાલો દાઝી […]

માતાનો સ્નેહ કે ભક્તની આસ્થા Read More »

कैप्टन विक्रम बत्रा : परमवीर चक्र देखने से लेकर परमवीर चक्र पाने तक का सफर

मुंबई : कैप्टेन विक्रम बत्रा परमवीर चक्र सीरियल देखकर सेना में जाने के लिए प्रेरित हुए। हांगकांग की शिपिंग कंपनी में मर्चेंट नेवी में सेलेक्शन होने के बाद भी उन्होंने सेना में जाने को तरजीह दी। 1999 में आखिरी बार वो अपने पेरेंट्स से अपने घर पालमपुर में मिले थे। विशाल बत्रा, विक्रम बत्रा के

कैप्टन विक्रम बत्रा : परमवीर चक्र देखने से लेकर परमवीर चक्र पाने तक का सफर Read More »

રાજકારણમાં "આયારામ ગયારામ"

◆ અત્યારે મહારાષ્ટ્રના રાજકારણમાં ઘણી ઉથલપાથલ ચાલી રહી છે… જનતા પણ હેરાન છે.! વૉટ કોને આપેલો અને રાજ કોણ કરે છે..?? એકવાર વોટ આપ્યો અને ત્રણ ત્રણ સરકાર જોવા મળી! આ કરિશ્મા કેવી રીતે થયો…!! રાજકારણમાં પાટલી બદલવાની રમત આજની નથી. આની માટે આપણે ઇતિહાસમાં જવું પડે… ◆ વાત જાણે એમ છે. 1967માં 87 વિધાનસભા

રાજકારણમાં "આયારામ ગયારામ" Read More »

બોરીવલી (પ.)માં સુવર્ણ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલનું સર સંઘચાલક ડૉ મોહન ભાગવતજીના હસ્તે ઉદઘાટન

મુંબઈના બોરીવલી (પશ્ચિમ)માં સુવર્ણ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ધનકુંવરબેન બાબુભાઈ ધકાણ હોસ્પિટલ અને રમાબેન પ્રવિણભાઇ ધકાણ કાર્ડિયાક સેન્ટરનું ઉદ્દઘાટન તા. ૨૩/૦૭/૨૦૨૩ને રવિવારના સવારના ૧૦.૦૦ કલાકે સર સંઘચાલક ડૉ. મોહન ભાગવતજીના શુભ હસ્તે ઉપમુખ્યંત્રી દેવેન્દ્ર ફડણવીસ, પરજીયા સોની સમાજના અગ્રણી, દાતાઓ સહિત લોકોની ઉપસ્થિતિમાં થશે. હોસ્પિટલ વિશે વધુ માહિતી આપતા કાંદિવલી / ચારકોપ વિસ્તારના ધારાસભ્ય અને હોસ્પિટલના

બોરીવલી (પ.)માં સુવર્ણ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલનું સર સંઘચાલક ડૉ મોહન ભાગવતજીના હસ્તે ઉદઘાટન Read More »

મંગળવાર તા 18/07/2023 રોજ અધિક શ્રાવણ માસનો પ્રારંભ થઇ રહ્યો છે… એ નિમિત્તે આપસૌ મિત્રોને શુભેચ્છાઓ

પુરુષોત્તમ માસ ◆ મંગળવાર તા 18/07/2023 રોજ અધિક શ્રાવણ માસનો પ્રારંભ થઇ રહ્યો છે… એ નિમિત્તે આપસૌ મિત્રોને શુભેચ્છાઓ… *19 વર્ષ પછી આ દુર્લભ સંયોગ બન્યો છે. જેમાં બે મહિના શ્રાવણ અને પાંચ મહિનાનો ચાતુર્માસ હશે. મિત્રો દર ત્રણ વર્ષે અધિકમાસ ન આવે તો આપણાં તહેવારો- ઉત્સવો- વ્રતપર્વ દર વર્ષે ૧૧ દિવસ પાછળ ખસતાં જાય…

મંગળવાર તા 18/07/2023 રોજ અધિક શ્રાવણ માસનો પ્રારંભ થઇ રહ્યો છે… એ નિમિત્તે આપસૌ મિત્રોને શુભેચ્છાઓ Read More »

વિશ્વના ચોથા સૌથી મોટા અને એશિયામાં બીજા સૌથી મોટા ભારતીય રેલ નેટવર્કની રોચક વાતો

અજબ ગજબની ભારતીય રેલવે આપણે સહુ રેલવેની મુસાફરી કરીએ છે પણ આજે જાણીએ રેલવે વિશેની રોચક જાણકારી છોટાલાલ સોલંકીની કલમે ◆ આજે આપણે અજબ ગજબ ભારતીય રેલ વિશે જાણીયે…* શું તમને ખબર છે. ઓનલાઈન ટિકિટ કાઢતી વખતે રેલવે તમને 35 (પાંત્રીસ) પૈસામાં 10.લાખનો વીમો આપે છે.? ◆ મોટા ભાગે રેલવે નેટવર્ક કોઈપણ રાજયમાં દરેક જિલ્લામાં

વિશ્વના ચોથા સૌથી મોટા અને એશિયામાં બીજા સૌથી મોટા ભારતીય રેલ નેટવર્કની રોચક વાતો Read More »

बॉम्बे हाई कोर्ट के सुप्रसिद्ध एडवोकेट श्री विनय कुमार दूबे नई दिल्ली में हुए “प्रधानमंत्री आत्मनिर्भर भारत सम्मान” से हुए सम्मानीत

नई दिल्ली में प्रधानमंत्री आत्मनिर्भर भारत संगठन द्वारा सम्मान समारोह रखा गया जिसमें देश के विविध राज्यों से सम्माननीय लोगो ने उपस्थिति दर्ज करवाई i संगठन ने एडवोकेट विनय कुमार दुबे द्वारा किए गए सामाजिक कार्यों और योगदान को देखते हुए “प्रधानमंत्री आत्मनिर्भर भारत सम्मान” से सम्मानीत किया i ज्ञात हो दुबेजी पिछले कई वर्षों

बॉम्बे हाई कोर्ट के सुप्रसिद्ध एडवोकेट श्री विनय कुमार दूबे नई दिल्ली में हुए “प्रधानमंत्री आत्मनिर्भर भारत सम्मान” से हुए सम्मानीत Read More »

રાજકોટમાં મામાના દીકરા સાથે લગ્ન કરનાર મહિલાની હત્યાના આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ૧૮૦૦ કી.મી.નો પ્રવાસ કરી ઝડપી લીધો

ગુજરાત : રાજકોટ શહેરના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાંથી કોહવાયેલી હાલતમાં એક સ્ત્રીની લાશ મળી આવી હતી. પોલીસે તપાસ કરતા આ લાશ જાકરી બાનુની હોવાનું માલુમ પડ્યું હતું. સમગ્ર મામલે પીએમ રિપોર્ટના આધારે મહિલાની હત્યા થઈ હોવાનું ખૂલતાં 26 જૂન 2023 ના રોજ આજીડેમ પોલીસ સ્ટેશન ખાતે મૃતક જાકરી બાનુ ઉર્ફે કરકી ગંદીના

રાજકોટમાં મામાના દીકરા સાથે લગ્ન કરનાર મહિલાની હત્યાના આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ૧૮૦૦ કી.મી.નો પ્રવાસ કરી ઝડપી લીધો Read More »

પાકિસ્તાનના કરાંચીમાં નારાયણપુરા ખાતે શ્રી મનહર મંદિરમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી

મુંબઈ : હિન્દુ સંસ્કૃતિમાં ગુરુ પૂર્ણિમાનું અનેરું મહત્વ છે આ દિવસે દરેક હિંદુ પછી એ વિશ્વના કોઈપણ દેશમાં વસતા હોય પોતાના ગુરુનું પૂજન કરી આશીર્વાદ મેળવે છે.પાકિસ્તાનના કરાંચીમાં નારાયણપુરા ખાતે શ્રી મનહર મંદિરમાં ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે સત્સંગનું સરસ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રામાનંદ સંપ્રદાયના ગુરુશ્રી જીવરાજ બાપુના શિષ્યોએ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી..ચેતન

પાકિસ્તાનના કરાંચીમાં નારાયણપુરા ખાતે શ્રી મનહર મંદિરમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી Read More »

पहला जत्था पहुंचा बाबा बर्फानी के चरणों में पूजा-अर्चना के बाद बम भोले के जयघोष से गूंजी घाटी

मुंबई : अमरनाथ यात्रा के पहले जत्थे ने पवित्र गुफा में पहुंचकर पूजा अर्चना की। अमरनाथ गुफा के पास पहुंचने के दौरान सभी भक्त उत्साहित दिखे। लगातार बाबा के जयघोष से पूरी घाटी गुंजायमान हो उठी। शनिवार तड़के बालटाल से गांदरबल के आयुक्त श्यामबीर ने इस पहले दल को झंडी दिखाकर पवित्र गुफा की तरफ

पहला जत्था पहुंचा बाबा बर्फानी के चरणों में पूजा-अर्चना के बाद बम भोले के जयघोष से गूंजी घाटी Read More »