Culture

मुंबई में क्राइम ब्रांच की बड़ी कार्रवाई, आठ करोड़ से ज्यादा की प्रतिबंधित दवाएं पकड़ी, दो गिरफ्तार

मुंबई : क्राइम ब्रांच ने मुंबई के अंधेरी में बड़ी कार्रवाई करते हुए 8.50 करोड़ रुपये के केटामाइन और एक प्रतिबंधित दवा के स्ट्रिप्स बरामद किए। एक अधिकारी ने कहा कि पुलिस ने गुरुवार को मुंबई में एक वाणिज्यिक इकाई पर छापा मारा और उपनगरीय अंधेरी में परिसर से बरामदगी के सिलसिले में दो लोगों […]

मुंबई में क्राइम ब्रांच की बड़ी कार्रवाई, आठ करोड़ से ज्यादा की प्रतिबंधित दवाएं पकड़ी, दो गिरफ्तार Read More »

अथर्व फाउंडेशन द्वारा अंतरराष्ट्रीय महिला दिवस के अवसर पर वुमेन अचीवर्स अवार्डस २०२३ आयोजन

मुंबई : अथर्व फाउंडेशन द्वारा अंतरराष्ट्रीय महिला दिवस के अवसर पर प्रबोधंकर केशव सीताराम ठाकरे नाट्यमंदिर में वुमेन अचीवर्स अवार्डस २०२३ आयोजन किया किया था। श्रीमती वर्षा राणे ट्रस्टी अथर्व फाउंडेशन द्वारा आयोजित पुरस्कार समारोह में दहिसर, बोरीवली, कांदिवली और मलाड के निवासियों के लिए समाज के विभिन्न क्षेत्र में उत्कृष्ट कार्य करने वालो को

अथर्व फाउंडेशन द्वारा अंतरराष्ट्रीय महिला दिवस के अवसर पर वुमेन अचीवर्स अवार्डस २०२३ आयोजन Read More »

औरंगाबाद का नाम बदलने पर बढ़ा बवाल, AIMIM ने जनमत संग्रह कराने की मांग की

औरंगाबाद का नाम बदलने पर बढ़ा बवाल, AIMIM ने जनमत संग्रह कराने की मांग की अहेवाल : दिलीप पटेल मुंबई : औरंगाबाद का नाम बदलकर छत्रपति संभाजीनगर करने को लेकर ऑल इंडिया मजलिस-ए-इत्तेहादुल मुस्लिमीन (एआईएमआईएम) पार्टी ने जनमत संग्रह की मांग कर डाली है। एआईएमआईएम के नेता इम्तियाज जलील ने कहा कि केवल लोग ही

औरंगाबाद का नाम बदलने पर बढ़ा बवाल, AIMIM ने जनमत संग्रह कराने की मांग की Read More »

નવાગઢની ધરતીના વિખરાયેલા મોતી… ઉત્તમ શિક્ષક અને ગ્રંથપાલ હાસમભાઈ બેલીમ

નવાગઢની ધરતીના વિખરાયેલા મોતીવાત છે. ઉત્તમ શિક્ષક અને ગ્રંથપાલ હાસમભાઈ બેલીમની,, લેખક : વૃજલાલ રાદડીયા – જેતપુર/નવાગઢ ગુજરાત : આ વાત છે એ સમયની જ્યારે નવાગઢની બુનિયાદી શાળાનો સમય સવારે અગિયારથી સાંજના પાંચ સુધીનો હતો,ધોરણ ૧ થી ૭ ના બધા વિદ્યાર્થીઓ શાળાના પટાંગણમાં આવેલ લીમડા નીચે ક્રમમાં ગોઠવાઈ ગયા. પ્રાથનાની શરૂઆત થઈ નટુ માસ્ટર તબલા

નવાગઢની ધરતીના વિખરાયેલા મોતી… ઉત્તમ શિક્ષક અને ગ્રંથપાલ હાસમભાઈ બેલીમ Read More »

હોળી / ધુળેટી… આપણી સંસ્કૃતિનો એક અદ્ભૂત, અભૂતપૂર્વ અને પવિત્ર તહેવાર

હોળી / ધુળેટી… આપણી સંસ્કૃતિનો એક અદ્ભૂત, અભૂતપૂર્વ અને પવિત્ર તહેવાર. વિજય સિંહ રાજપૂત જ્યારે આપણે કોઈ તહેવાર કે દિવસને પવિત્ર કહીએ ત્યારે તે દિવસ એમ તો રોજ જેવો જ હોય.. પણ એ દિવસ સાથે કોઈ એવું ચરિત્ર જોડાયેલું હોય જેના જીવનમાંથી મળતી પ્રેરણા આપણું જીવન પવિત્ર બનાવે. હોળીની વાર્તા આપણને ખબર જ છે. આસુરી

હોળી / ધુળેટી… આપણી સંસ્કૃતિનો એક અદ્ભૂત, અભૂતપૂર્વ અને પવિત્ર તહેવાર Read More »

મુંબઈના શિવાજી પાર્કમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના નેતા સંદીપ દેશપાંડે પર હુમલો

મુંબઈ : મહારાષ્ટ્ર નવનિર્માણ સેના નેતા સંદીપ દેશપાંડે પર હુમલો દાદર શિવાજી પાર્કમાં સવારના મનસે નેતા સંદીપ દેશપાંડે પર જીવલેણ હુમલો થયો છે. સંદીપ જ્યારે મોર્નિંગ વોક કરી રહ્યા હતા ત્યારે ચાર જેટલા અજાણ્યા શખ્સોએ તેમના પર સ્ટંપ અને બીજા કોઇ ઘાતક વસ્તુથી જીવલેણ હુમલો કર્યો જેમાં તેમના હાથ અને પગમાં ઈજા થઈ હોવાની માહિતી

મુંબઈના શિવાજી પાર્કમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના નેતા સંદીપ દેશપાંડે પર હુમલો Read More »

મુંબઈમાં બેસ્ટના ડ્રાઈવર બેફામ કે બેજવાબદાર ? ગુજરાતી સોની પરિવાર થયો નિરાધાર ૧૪ વર્ષની દીકરીએ ગુમાવી પિતાની છત્રછાયા

મુંબઈમાં બેસ્ટના ડ્રાઈવર બેફામ કે બેજવાબદાર ?ગુજરાતી સોની પરિવાર થયો નિરાધાર ૧૪ વર્ષની દીકરીએ ગુમાવી પિતાની છત્રછાયા મુંબઈ : ટ્રાફિક જામની સમસ્યા દરેક જગ્યાએ છે. ત્યારે કોઈ ગંભીર અકસ્માત થાય ત્યારે ચોક્કસ ડ્રાઈવર બેફામ અથવા બેજવાબદાર રીતે ડ્રાઇવિંગ કરતા હોય એવું સામે આવે છે. મુંબઈના દહિસર પૂર્વમાં એસ.વી.રોડ અને હાઈ – વે જંકશન પાસે એક

મુંબઈમાં બેસ્ટના ડ્રાઈવર બેફામ કે બેજવાબદાર ? ગુજરાતી સોની પરિવાર થયો નિરાધાર ૧૪ વર્ષની દીકરીએ ગુમાવી પિતાની છત્રછાયા Read More »

બનાસકાંઠાના થરામાં ભરવાડ સમાજ દ્વારા આયોજિત ઐતિહાસિક સમૂહ લગ્નમાં 3001 નવદંપતીએ પ્રભુતામાં પગલાં પાડયાં

ભરવાડ સમાજે ૯૦૦ વર્ષ જૂની સમૂહ લગ્નની પરંપરા જાળવી જનની જણ તો ભક્ત જણ, કાં દાતાર કાં શૂર : ભરવાડ સમાજના અગ્રણી બેચરભાઈ ગમારા એટલે આધુનિક યુગના ભામાશાથરા ગુરુ ગાડી ખાતે આયોજિત ભવ્ય સમૂહ લગ્નના એકમાત્ર દાતા એટલે અમદાવાદના બેચરભાઈ ગમારા. સાલ ૨૦૨૩ની શરૂઆતમાં ભરવાડ સમાજ દ્વારા આયોજિત સમૂહ લગ્ન જેમાં ૩૦૦૧ નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં

બનાસકાંઠાના થરામાં ભરવાડ સમાજ દ્વારા આયોજિત ઐતિહાસિક સમૂહ લગ્નમાં 3001 નવદંપતીએ પ્રભુતામાં પગલાં પાડયાં Read More »

ભાવનગરમાં ૧૯૮૦થી અવરિત ચાલતી શિશુવિહાર બુધસભા

ગુજરાત : ભાવનગરમાં શિશુવિહાર બુધસભાની શરૂઆત 1980ની સાલમાં કરવામાં આવી હતી. તા. ૨૫/૦૧/૨૦૨૩ના રોજ 2219મી બેઠક લાલજીભાઈ બાંભણિયાના સંચાલન હેઠળ મળી હતી.આ માસના કવિ વિશેષ ઉપક્રમ અંતર્ગત કવિ દાન વાઘેલાએ ભાવનગરના ગઝલકારોનો ખૂબ રસપ્રદ ઇતિહાસ વર્ણવ્યો. બુધસભામાં મુંબઈથી સ્વાભિમાન ભારત સમાચારપત્રના તંત્રી ભરત સતિકુંવર ઉપસ્થિત રહ્યા હતા..આ બુધસભામાં ડૉ. માનસીબેન ત્રિવેદીને જિલ્લા ઇનો્વેશનમાં નંબર પ્રાપ્ત

ભાવનગરમાં ૧૯૮૦થી અવરિત ચાલતી શિશુવિહાર બુધસભા Read More »

"માં" હું તારા જેવી લાગુ છું ?

તસવીર મારી તસવીર સાથે સરખાવી લઉ છું\”માં\” શું હું તારા જેવી લાગુ છુ?! નાનકડા હાથે તારા કેશ ગુંફવાની એ જીદ મારા કેશ ગુંફિંને ઉ તારી લઈ છું \”મા\” શું ત્યારે તારા જેવી લાગુ છું ? બહુ લખ્યા એકડાને વળી લખી કઈ કવિતાઓ..પણ તારાએ લાડકવાયા લાડ કલમે ઉતારું,\”મા\” હું તારા જેવી લાગુ છું? ઓઢી લઉં ગમે

"માં" હું તારા જેવી લાગુ છું ? Read More »