News
પોરબંદરના રાણાવાવ ખાતે વાલ્મિકી સમાજ તરફથી સમૂહ લગ્નનુ ભવ્ય આયોજન.
પોરબંદરના રાણાવાવ ખાતે વાલ્મિકી સમાજ તરફથી સમૂહ લગ્નનુ ભવ્ય આયોજન. ગુજરાત : એક મધ્યમ વર્ગના માતા-પિતા સહુથી વધારે ચિંતિત ત્યારે હોય છે જ્યારે તેમની દીકરીની પરણાવવાની ઉંમર થાય છે. ચિંતિત હોવાનું કારણ લગ્ન માટે યોગ્ય મુરતિયો અને વિશેષ લગ્નનો ખર્ચો પરંતુ કહેવાય છે ને કે દરેક મુશ્કેલીઓ કાયમિક નથી હોતી કોઈને કોઈ માર્ગ નીકળે છે.
પોરબંદરના રાણાવાવ ખાતે વાલ્મિકી સમાજ તરફથી સમૂહ લગ્નનુ ભવ્ય આયોજન. Read More »
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતી વર્ષ અંતર્ગત પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિ દ્વારા સીએસઆર હેઠળ આર્થિક-સામાજિક વંચિત, જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ઊની ખાદીના સ્વેટર ભેટ અપાયા
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતી વર્ષ અંતર્ગત પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિ દ્વારા સીએસઆર હેઠળ આર્થિક-સામાજિક વંચિત, જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાના ઊની ખાદીના સ્વેટર ભેટ અપાયા ગુજરાત :આઝાદી કા અમૃત મહોત્સવ તથા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતી વર્ષ અંતર્ગત પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિ. (પીજીવીસીએલ) દ્વારા સીએસઆર હેઠળ આર્થિક-સામાજિક વંચિત, જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને કુલ
मीरा रोड में एक स्पा सेंटर में सेक्स रैकेट का भंडाफोड मेनेजर गिरफ्तार
एलाइट लग्जरी स्पा सेंटर से 3 पीडित लडकीयो को पुलिस की टीम ने रेस्क्यू किया!
मीरा रोड में एक स्पा सेंटर में सेक्स रैकेट का भंडाफोड मेनेजर गिरफ्तार Read More »
મૃતક યુવતીના ચપ્પલ પરથી હત્યારા પ્રેમી અને તેના સાથીદારની પનવેલ ક્રાઈમ બ્રાન્ચ ૦૨એ કરી ધરપકડ
પ્રેમિકાની હત્યા કરનાર આરોપી અને તેના સાથીદારની પનવેલ ક્રાઈમ બ્રાન્ચ ૦૨એ કરી ધરપકડ. મુંબઇ : થોડા દિવસ પહેલા માથેરાનની બાજુમાં આવેલ ધામેલી ગામ પાસે એક પુલ નીચે નદીમાંથી એક યુવતીની હત્યા કરેલી લાશ મળી આવી હતી. પનવેલ તાલુકા પોલીસે ગુ.ક્ર. ૨૮૨/૨૦૨૨ ભા.દ.સ. કલમ ૩૦૨ હેઠળ ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.ગુન્હાની ગંભીરતા જોતા ક્રાઈમ
ગોંડલના સુલતાનપુર ખાતે વસવાટ કરતો પરિવાર અત્યંત ખરાબ પરિસ્થિતિમા જીવન નિર્વાહ કરી રહયો છે
ગોંડલ : સુલતાનપુરમા જુના બસ સ્ટેન્ડ પાસે રહેતા જીતેન્દ્રભાઈ પ્રેમજીભાઈ અંકલેશ્વરીયા ઉ. વ.60 રીક્ષા ચલાવીને પોતાના પરિવારનું ભરણ પોષણ કરી રહયા છે, જીતેન્દ્રભાઈ અસ્થિર મગજ નાં બહેન રસીલાબેન છેલ્લા ઘણા વર્ષથી શેરી, ગલી અને સીમમા એક પણ કપડું પહેર્યા વગર ફરી રહ્યા છે, અત્રે એ ઉલ્લેખનીય છેકે હાલ માનસિક અસ્થિર રસીલા બેને એલ.એલ.બી સુધીનો અભ્યાસ
રાજકોટ આત્મીય યુનિવર્સિટી ખાતે ૧૬ ડિસેમ્બર 2022નાં રોજ વિજય દિવસ ની ધામધૂમથી ઉજવણી
રાજકોટ : 16 ડિસેમ્બરે 1971ના દિવસે પાકિસ્તાન સેના દ્વારા ભારતીય સેના અને મુક્તિ વાહિની સમ્મુખ 93000 સૈનિકોએ આત્મ સમર્પણ કર્યું હતું કદાચ આ વિશ્વના મોટા મા મોટું સૈન્ય આત્મ સમર્પણ છે. 1971ના ભારત-પાકિસ્તાન યુધ્ધ દરમિયાન સૌરાષ્ટ્રના દરિયા કાંઠાના ઓખા બેસ પર થી મિશન ટ્રાયડન્ટ અને પાયથન અન્તર્ગત પાકિસ્તાન નેવીના ત્રણ યુધ્ધ પોત અને ઓયલ ફિલ્ડ
રાજકોટ આત્મીય યુનિવર્સિટી ખાતે ૧૬ ડિસેમ્બર 2022નાં રોજ વિજય દિવસ ની ધામધૂમથી ઉજવણી Read More »

