News

अथर्व फाउंडेशन ने कमांडो मधुसूदन सुर्वे (सेवानिवृत्त) को डोनेट किया प्रोस्थेटिक (कृत्रिम) पैर

मुंबई, 12 दिसंबर 2022 : अथर्व फाउंडेशन द्वारा विट्टी इंटरनेशनल स्कूल, बोरीवली में आयोजित एक कार्यक्रम में पैरा कमांडो मधुसूदन सुर्वे एससी (सेवानिवृत्त) को विभिन्न सशस्त्र बल अधिकारियों, पूर्व सैनिकों और पूर्व सैनिकों की उपस्थिति में एक प्रोस्थेटिक (कृत्रिम) पैर दान किया गया। कमांडो मधुसूदन सुर्वे एक बहादुर योद्धा हैं जिन्होंने देश की रक्षा करते […]

अथर्व फाउंडेशन ने कमांडो मधुसूदन सुर्वे (सेवानिवृत्त) को डोनेट किया प्रोस्थेटिक (कृत्रिम) पैर Read More »

મુંબઈમાં 144ની કલમ લગાડવાની અફવા : જો.પો.કમિશનર વિશ્વાસ નાગરે પાટીલ

મુંબઇ : થોડા દિવસથી મુંબઈઃ શહેરમાં 144ની કલમ લગાવ્યાના સમાચાર આવી રહ્યા હતા. હાલ લગ્ન પ્રસંગની મોસમ ચાલી રહી છે આ અફવાને કારણે મુંબઇગરા મૂંઝવણમાં મૂકાઈ ગયા હતા. મુંબઈ પોલીસના જોઈન્ટ કમિશનર વિશ્વાસ નાંગરે પાટિલે ટ્વિટર સહિતના માધ્યમથી વીડિયો ટ્વીટ કરીને આ વિશે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે મુંબઈમાં CRPC ધારા 144 લગાવવાના આદેશ જમાવબંદી

મુંબઈમાં 144ની કલમ લગાડવાની અફવા : જો.પો.કમિશનર વિશ્વાસ નાગરે પાટીલ Read More »

મુંબઈમાં રીક્ષા ચોરી કરનાર બે આરોપીઓની કાંદિવલી પોલીસે ધરપકડ કરી ૬ રીક્ષા જપ્ત કરી

મુંબઈ : પોલીસે મુંબઈ અને આસપાસના વિસ્તારોમાંથી ઓટો રિક્ષા ચોરી કરનાર બે આરોપીની ધરપકડ કરી છે. તેઓ ઓટો રિક્ષાની ચોરી કરીને નંબર પ્લેટ બદલાવી ડ્રાઈવરઓને ભાડે આપતા હોવાનું પૂછપરછમાં જાણવા મળ્યું છે. ચોરી થયેલ રીક્ષા માલવણી અને મલાડ રેલવે સ્ટેશન વચ્ચે દોડતી હતી.કાંદિવલીથી ચોરાયેલી એક રિક્ષાની તપાસ દરમિયાન ચોરાયેલી રિક્ષા માલવાણી અને મલાડ રેલવે સ્ટેશન

મુંબઈમાં રીક્ષા ચોરી કરનાર બે આરોપીઓની કાંદિવલી પોલીસે ધરપકડ કરી ૬ રીક્ષા જપ્ત કરી Read More »

કોરિયન યુવતીએ ભારત દેશ અને ન્યાય વ્યવસ્થાના વખાણ કર્યા સાથે જ મુંબઇ પોલીસને કહ્યું THANK YOU

कुछ ऐसी व्यक्तिओ के कारण अंतरराष्ट्रीय पटल पर भारत देश की छवि खराब होती है ।

કોરિયન યુવતીએ ભારત દેશ અને ન્યાય વ્યવસ્થાના વખાણ કર્યા સાથે જ મુંબઇ પોલીસને કહ્યું THANK YOU Read More »

ભારતરત્ન ડૉ.બાબાસાહેબ આંબેડકરના 66મા મહા નિર્વાણ દિન નિમિત્તે સુરક્ષા અને સગવડ હેતુ રેલવે પોલીસે કર્યા ફેરફાર

मुम्बई पुलिस, रेलवे पुलिस, आरपीएफ, रेल विभाग समेत सभी प्रशासनिक विभाग को सहयोग के साथ नियमो का पालन करे

ભારતરત્ન ડૉ.બાબાસાહેબ આંબેડકરના 66મા મહા નિર્વાણ દિન નિમિત્તે સુરક્ષા અને સગવડ હેતુ રેલવે પોલીસે કર્યા ફેરફાર Read More »

૨૬/૧૧ના હુમલા સમયે આંતકીઓનો સાહસ અને વિરતાથી સામનો કરનાર આરપીએફ કોન્સ્ટેબલ જીલ્લુ યાદવનું અવસાન

૨૬/૧૧ના હુમલા સમયે આંતકીઓનો સાહસ અને વિરતાથી સામનો કરનાર આરપીએફ કોન્સ્ટેબલ જીલ્લુ યાદવનું અવસાન Read More »

સોમનાથ ખાતે જિલ્લા કલેકટર રાજદેવસિંહ ગોહિલના શુભહસ્તે કાર્તિકી પૂર્ણિમાના મેળાનો શુભારંભ સુરક્ષાને વિશેષ પ્રાધાન્ય આપીને ઊભી કરાય છે વ્યવસ્થા

સોમનાથ- તા.૦૩,૧૧,૨૦૨૨ : છેલ્લા બે વર્ષથી કોવિડ-19 મહામારીને કારણે મેળાનું આયોજન થઈ શક્યું ન હતું ત્યારે આ વર્ષે સોમનાથ ટ્રસ્ટ દ્વારા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જીલ્લા કલેકટર રાજદેવસિંહ ગોહિલ તેમજ જિલ્લા વિકાસ અધિકારી રવીન્દ્ર ખતાલેના શુભ હસ્તે \”સોમનાથ કાર્તિકી પૂર્ણિમા મેળા-2022\” નો શુભારંભ કરાયો હતો. આ તકે સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, અધિકારીઓ

સોમનાથ ખાતે જિલ્લા કલેકટર રાજદેવસિંહ ગોહિલના શુભહસ્તે કાર્તિકી પૂર્ણિમાના મેળાનો શુભારંભ સુરક્ષાને વિશેષ પ્રાધાન્ય આપીને ઊભી કરાય છે વ્યવસ્થા Read More »