News

અભિનેત્રી મુનમુન દત્તા ઉર્ફે બબીતા ઉપર અમદાવાદમાં એટ્રોસિટી હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી

મુનમુન દત્તા ઉર્ફે બબીતા ઉપર અમદાવાદના ખોખરા પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી હેઠળ કાયદેસરની ફરિયાદ દાખલ કરવામાં આવી. ભરત સતીકુંવર દ્વારાઅમદાવાદ : ગુજરાતના તમામ દલિત સમાજ અને અતિ દલિત ગણાતા વાલ્મિકી સમાજ દ્વારા મુનમુન દત્તા ઉર્ફે બબીતા ઉપર અમદાવાદના ખોખરા પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી હેઠળ કાયદેસરની ફરિયાદ દાખલ કરવામાં આવી .\”તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા\” ની અભિનેત્રી મુનમુન […]

અભિનેત્રી મુનમુન દત્તા ઉર્ફે બબીતા ઉપર અમદાવાદમાં એટ્રોસિટી હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી Read More »

રામવાડી ટીફીન સેવા ૪૫ દિવસથી અવિરત ચાલી રહી છે

જીતેન્દ્ર દવે દ્વારા ભાવનગર : કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ આજે રામવાડી ટીફીન સેવા યજ્ઞની મુલાકાત લીધી. ૪૫ દિવસથી ચાલી રહેલી આ અવિરત સેવા સાથે આજ સવાર સુધીમાં ૬૨,૪૫૦ લોકો સુધી ભોજન પહોંચાડવામાં આવ્યું તે જાણી મંત્રી ડૉ. માંડવીયાએ ખાસ ખુશી વ્યક્ત કરી હતી. આ ઉપરાંત વાવાઝોડા દરમિયાન રહેવા, જમવાની વ્યવસ્થા, ૨૪ કલાક રસોડું, મરણ પ્રસંગે

રામવાડી ટીફીન સેવા ૪૫ દિવસથી અવિરત ચાલી રહી છે Read More »

ભાવનગરમાં રામવાડી સંસ્થા દ્વારા વાવાઝોડાના સમયે ૨૪ કલાક રસોડું ચલાવી લોકોની સેવા કરશે

સેવાનું શેલ્ટર…. માનવતાનો મંડપ બનેલી સેવાભાવી સંસ્થા ‘રામવાડી’ જીતેન્દ્ર દવે દ્વારાભાવનગર : તાઉ’તે વાવાઝોડું ભાવનગર જિલ્લામાં દસ્તક દઇ રહ્યું છે. ત્યારે વિપદની આ વેળાએ માનવતા પણ મ્હોરીને સમાજજીવનને નવપલ્લવિત કરી રહી છે. આ કુદરતી આપદામાં જો આ વાવાઝોડું ત્રાટકે તો હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહેલા બહારગામના દર્દીઓના સ્નેહીજનો જે હોસ્પિટલમાં બહાર, કોઈ ખુલ્લા આશ્રય સ્થાનોમાં

ભાવનગરમાં રામવાડી સંસ્થા દ્વારા વાવાઝોડાના સમયે ૨૪ કલાક રસોડું ચલાવી લોકોની સેવા કરશે Read More »

વાવાઝોડાની અસર મહારાષ્ટ્રમાં દેખાણી મુંબઈમાં સૂસવાટાભેર પવન સાથે ધોધમાર વરસાદ

વાવાઝોડાની અસર મહારાષ્ટ્રમાં દેખાણી મુંબઈમાં સૂસવાટાભેર પવન સાથે ધોધમાર વરસાદ ભરત કે. સતીકુંવરમુંબઈ : તૌકતે વાઝોડાની અસરના પગલે મહારાષ્ટ્રના મુંબઈમાં તોફાની પવન સાથે ધોધમાર વરસાદ સવારથી સતત પડી રહ્યો છે. ઠેર ઠેર ઝાડ ધરાશાયી થયા છે તો અમુક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાણા. આ લખાઈ રહ્યું છે તે સમયે પણ સૂસવાટાભેર પવન સાથ વરસાદ પડી રહ્યો

વાવાઝોડાની અસર મહારાષ્ટ્રમાં દેખાણી મુંબઈમાં સૂસવાટાભેર પવન સાથે ધોધમાર વરસાદ Read More »

લોકો થી લોકો સુધી પહોંચવાનો નિર્ધાર મોરબી સિરામિક ટ્રેડિંગ મિત્ર મંડળ

લોકો થી લોકો સુધી પહોંચવાનો નિર્ધારમોરબી સિરામિક ટ્રેડિંગ મિત્ર મંડળ કિરીટ સુરેજામોરબી : ‘તૌકતે\” વાવાઝોડાની આવી રહેલ નવી આફતમાં ઈમરજન્સી કોઈ પણ અસરગ્રસ્ત વિસ્તારોમાં ફૂડ પેકેટની જરૂર પડે ત્યારે મોરબી સિરામિક મિત્ર મંડળ ટીમ ખડેપગે ઉભી તેવું આગોતરૂ આયોજન કરવામાં આવેલ છે નીચે આપેલ નંબર પર સંપર્ક કરવા વિનંતી.જય પટેલ – ૮૫૧૧૧૨૯૫૫૫જયદિપ પટેલ- ૯૦૯૯૧૧૧૧૬૧અભિષેક મેઘાણી-

લોકો થી લોકો સુધી પહોંચવાનો નિર્ધાર મોરબી સિરામિક ટ્રેડિંગ મિત્ર મંડળ Read More »

ચાચાપર ગામની સીમમાંથી દેશી બનાવટની મેગ્જીનવાળી ૧-પીસ્તોલ રૂ. ૧૦૦૦૦ના મુદ્દામાલ સાથે પકડી પાડતી મોરબી એલ.સી.બી

ચાચાપર ગામની સીમમાંથી દેશી બનાવટની મેગ્જીનવાળી ૧- પીસ્તોલ રૂ. ૧૦૦૦૦ ના મુદ્દામાલ સાથે ખુન તથા ઈંગ્લીશ દારૂના ગુનામાં અટક કરાવનાર રીઢા ગુનેગાર ને પકડી પાડતી મોરબી એલ.સી.બી. કિરીટ સુરેજામોરબી : પોલીસ અધિક્ષક મોરબી સુબોધ ઓડેદરાની સુચના મુજબ જિલ્લામાં શરીર સબંધીત ગુન્હાઓ આચરનાર તેમજ ગેરકાયદેસર હથીયાર રાખનારને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા જે.એમ.આલ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર

ચાચાપર ગામની સીમમાંથી દેશી બનાવટની મેગ્જીનવાળી ૧-પીસ્તોલ રૂ. ૧૦૦૦૦ના મુદ્દામાલ સાથે પકડી પાડતી મોરબી એલ.સી.બી Read More »

“એક ઘર, એક વૃક્ષ” મોરબીના જૂના નાગડાવાસના ગ્રામજનોએ બીજ મંત્ર અપનાવ્યો

જુના નાગડાવાસ સેવા સમિતિ દ્વારા પર્યાવરણ જાળવણી માટેની નવતર પ્રયોગ હાથ ધરાયો કિરીટ સુરેજામોરબી : જૂના નાગડાવાસ સેવા સમિતિ દ્વારા અનોખી પ્રેરણાદાયી પહેલ કરી ગ્રામજનોને વૃક્ષોનું મહત્વ સમજાવી એક ઘર એક વૃક્ષનું અભિયાન હાથ ધરી ગામને લીલુછમ બનાવવાના પ્રયાસો હાથ ધર્યા છે.કોરોના જેવા કપરા કાળમાં આજે વ્યક્તિને પ્રકૃતિ માંથી મળતા પ્રાણવાયુ ઓક્સીજનની કિંમતનો અંદાજ આવ્યો

“એક ઘર, એક વૃક્ષ” મોરબીના જૂના નાગડાવાસના ગ્રામજનોએ બીજ મંત્ર અપનાવ્યો Read More »

તૌકેતે વાવાઝોડાના સંભવિત નુકસાનીથી બચવા જિલ્લા ખેતીવાડી અધિકારીની ખેડૂતોને અપીલ

તૌકેતે વાવાઝોડાના સંભવિત નુકસાનીથી બચવા જિલ્લા ખેતીવાડી અધિકારીની ખેડૂતોને અપીલખેડૂતોને સાવચેતી અને સલામતીના યોગ્ય પગલાં લેવા ભલામણ કિરીટ સુરેજામોરબી : તૌકેતે વાવાઝોડા થી સંભવિત નુકસાની ટાળવા ખેડુતોને જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા હાલમાં ખેતરમા ઉભા પાક જેવા કે, ઉનાળુ મગફળી, તલ, બાજરી, ઘાસચારો, શાકભાજી વગેરે પાકમાં જોખમ ઘટાડવા ખેડૂતોએ નીચે મુજબની સાવચેતી અને સલામતીના પગલાં લેવા

તૌકેતે વાવાઝોડાના સંભવિત નુકસાનીથી બચવા જિલ્લા ખેતીવાડી અધિકારીની ખેડૂતોને અપીલ Read More »

મોરબી જિલ્લામાં ટંકારાના બંગાવડી ગામે ૨૦ વીઘામાં ઓક્સિજન પાર્ક નિર્માણ પામશે

ગામમાં વ્યક્તિ એટલા વૃક્ષ વાવવા અને ઉછેરવા નક્કી કરી અને ગામમાં ૨000 જેટલા વૃક્ષો વાવી ઓક્સિજન પાર્ક બનાવવાનો ગ્રામજનોનો દ્રઢ સંકલ્પ કિરીટ સુરેજા દ્વારામોરબી : કોરોનાની મહામારીએ પ્રકૃતિ દ્વારા મળતા પ્રાણવાયુ એવા ઓક્સીજનની કિંમત મનુષ્ય જાતને ભાન કરાવ્યું છે. કોરોનાના દર્દીઓને શરીરમાં ઓક્સીજનની કમીના લીધે કૃત્રિમ રીતે ઓક્સીજન પૂરો પાડવામાં આવી રહ્યો છે ત્યારે આ

મોરબી જિલ્લામાં ટંકારાના બંગાવડી ગામે ૨૦ વીઘામાં ઓક્સિજન પાર્ક નિર્માણ પામશે Read More »

સશસ્ત્ર દળોએ અમદાવાદમાં ધન્વંતરી હોસ્પિટલ ખાતે કામગીરી વધુ વેગવાન બનાવી “રાષ્ટ્ર સર્વોપરી મિશન”નું હંમેશા પાલન

સશસ્ત્ર દળોએ અમદાવાદમાં ધન્વંતરી હોસ્પિટલ ખાતે કામગીરી વધુ વેગવાન બનાવી“રાષ્ટ્ર સર્વોપરી મિશન”નું હંમેશા પાલન મનન ભટ્ટ દ્વારાઅમદાવાદમાં શરૂ કરવામાં આવેલી ધન્વંતરી કોવિડ હોસ્પિટલમાં સશસ્ત્ર દળોએ તાત્કાલિક પ્રતિક્રિયા આપી છે અને મેડિકલ સ્ટાફની નિયુક્તમાં નોંધનીય વધારો થયો છે. રાષ્ટ્રના જરૂરિયાતના આ સમયમાં, સશસ્ત્ર દળોએ મહત્તમ સંખ્યામાં ડૉક્ટરો, વિશેષજ્ઞો અને પેરામેડિકલ સ્ટાફ ઉપલબ્ધ થઇ શકે તે માટે

સશસ્ત્ર દળોએ અમદાવાદમાં ધન્વંતરી હોસ્પિટલ ખાતે કામગીરી વધુ વેગવાન બનાવી “રાષ્ટ્ર સર્વોપરી મિશન”નું હંમેશા પાલન Read More »