News

તૃષિકા હેમંત શિંદેએ એસ.એસ.સી.ની પરીક્ષામાં ૧૦૦% ગુણ મેળવ્યા ભાજપના સાંસદ ગોપાલ શેટ્ટી અને નગરસેવક જગદીશ ઓઝા દ્વારા સન્માન કરવામાં આવ્યું

તૃષિકા હેમંત શિંદેએ એસ.એસ.સી.ની પરીક્ષામાં ૧૦૦% ગુણ મેળવ્યા ભાજપના સાંસદ ગોપાલ શેટ્ટી અને નગરસેવક જગદીશ ઓઝા દ્વારા સન્માન કરવામાં આવ્યું Read More »

સોમનાથ મહાદેવના ભક્તો માટે સવારના ૬.૦૦ થી રાત્રીના ૧૦.૦૦ સુધી ખુલ્લું રાખવામાં આવશે. આરતી-દર્શનમાં પણ પ્રવેશ આપવાનો શ્રી સોમનાથ ટ્રસ્ટનો નિર્ણય

સોમનાથ મહાદેવના ભક્તો માટે સવારના ૬.૦૦ થી રાત્રીના ૧૦.૦૦ સુધી ખુલ્લું રાખવામાં આવશે. આરતી-દર્શનમાં પણ પ્રવેશ આપવાનો શ્રી સોમનાથ ટ્રસ્ટનો નિર્ણય Read More »

આ.ઓ.જી. ની સોમનાથ ખાતેની પ્રથમ બેઠકમાં મહિલાઓ માટે વિશેષ સુવિધાઓ પુરી પડાશે : અભિનેત્રી શ્રદ્ધા (ઉષા) રાઠોડ

આ.ઓ.જી. ની સોમનાથ ખાતેની પ્રથમ બેઠકમાં મહિલાઓ માટે વિશેષ સુવિધાઓ પુરી પડાશે : અભિનેત્રી શ્રદ્ધા (ઉષા) રાઠોડ જીતેન્દ્ર દવે દ્વારા અમદાવાદ : આગામી તા.15 જુલાઈએ \”આર્ટિસ્ટ એસોસિએશન ઓફ ગુજરાત\” (આ.ઓ.જી.) ની પ્રથમ કારોબારી બેઠક ભારતના પ્રથમ જ્યોતિલિંગ એવા સુપ્રસિદ્ધ યાત્રા ધામ સોમનાથ ખાતે મળી રહેલ છે ત્યારે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેતી દૂર દૂરના જિલ્લાઓમાંથી આવતી

આ.ઓ.જી. ની સોમનાથ ખાતેની પ્રથમ બેઠકમાં મહિલાઓ માટે વિશેષ સુવિધાઓ પુરી પડાશે : અભિનેત્રી શ્રદ્ધા (ઉષા) રાઠોડ Read More »

કટોકટી સમયે જેલવાસ ભોગવનાર વ્યક્તિઓનું જૂનાગઢમાં સન્માન

૨૫ જૂન ૧૯૭૫માં કટોકટી જાહેર કરવામાં આવી હતી જેને કાળા દિવસ તરીકે ઓળખવામા આવે છે જીતેન્દ્ર દવે દ્વારાજૂનાગઢ : દેશની રાજનીતિમાં 25 જુન ૧૯૭૫ને કાળા દિવસ તરીકે ઓળખવામા આવે છે. તત્કાલીન વડાપ્રધાન સ્વ ઇન્દિરા ગાંધીએ આ દિવસે દેશમાં \’કટોકટી જાહેર કરી હતી, આ કટોકટી અંતર્ગત \’મીસા\’ નામના કાયદા અન્વયે જેલવાસ ભોગવેલ વડીલોના સન્માનનો કાર્યક્રમ ભારતીય

કટોકટી સમયે જેલવાસ ભોગવનાર વ્યક્તિઓનું જૂનાગઢમાં સન્માન Read More »

મોરબી જિલ્લા પંચાયતના વિવિધ વિભાગોમાં વિકાસ કાર્યો પ્રગતિ હેઠળ જિલ્લામાં અંદાજે ૭ કરોડ રૂપિયાના ખર્ચે ૬૬ નવા ગ્રામ પંચાયત ઘરના કામો પૂર્ણ કરાયા

છેલ્લા ૩ વર્ષ માં રૂ.૧૩૩.૭૮ કરોડના કુલ પાણી પુરવઠા સુધારણા યોજના હેઠળ મંજૂર થયેલ તમામ કામો પ્રગતિ હેઠળ કિરીટ સુરેજાગુજરાત : મોરબી પંચાયતના વિવિધ વિભાગો હેઠળ જિલ્લામાં વિકાસકાર્યો માટે સરકાર દ્વારા ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે. આ ગ્રાન્ટ હેઠળ મંજૂર થયેલા કામો પ્રગતિ હેઠળ છે. જેમાં ૧૫માં નાણાપંચની યોજના હેઠળ ગ્રામ્યક્ક્ષાએ વિકાસના કામો માટે મોરબી

મોરબી જિલ્લા પંચાયતના વિવિધ વિભાગોમાં વિકાસ કાર્યો પ્રગતિ હેઠળ જિલ્લામાં અંદાજે ૭ કરોડ રૂપિયાના ખર્ચે ૬૬ નવા ગ્રામ પંચાયત ઘરના કામો પૂર્ણ કરાયા Read More »

ફળ અને શાકભાજીના નાના વેચાણકારો વિના મુલ્યે છત્રી/શેડ કવર યોજનાનો લાભ લેવા અનુરોધ

૧૫ જુલાઇ સુધી નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરીને અરજી કરવાની રહેશે કિરીટ સુરેજામોરબી : રાજ્ય સરકારના બાગાયત ખાતા દ્વારા ફળ અને શાકભાજીના નાના વેચાણકારો લારીવાળા માટે વિના મુલ્યે છત્રી/શેડ કવર પુરા પાડવા માટેની યોજના ચાલુ વર્ષે અમલમાં છે. આ યોજના હેઠળ પુખ્ત વયની વ્યક્તિને (આધારકાર્ડ દિઠ એક વ્યક્તિને) વિના મુલ્યે છત્રી/શેડ કવરનો લાભ મળવાપાત્ર થશે.આ યોજનાનો

ફળ અને શાકભાજીના નાના વેચાણકારો વિના મુલ્યે છત્રી/શેડ કવર યોજનાનો લાભ લેવા અનુરોધ Read More »

NSUI ના વિદ્યાર્થી નેતા મેહુલ પંચાલ દ્ધારા ડોક્ટર ઓફ ફામૅસીના વિદ્યાર્થીઓ માટે કરવામાં આવી રજુઆત

ગુજરાત : તા. ૨૧/૫/૨૦૨૧ ના રોજ થી ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે તમામ વિદ્યાર્થીઓ કે જે હાલ અંતીમ વર્ષ પોસ્ટ ગ્રેજ્યુએશન અને મેડિકલ પેરા-મેડીકલ શાખા સીવાયના છે તેમને માસ પ્રમોશન આપવામાં આવશે પરંતુ ઘણા વીદ્યાર્થીઓ ને અનેક સવાલો ઉભા થયા છે કે તેમને માસ પ્રમોશન મળશે કે નહીં તેમજ ડોક્ટર ઓફ ફામૅસી

NSUI ના વિદ્યાર્થી નેતા મેહુલ પંચાલ દ્ધારા ડોક્ટર ઓફ ફામૅસીના વિદ્યાર્થીઓ માટે કરવામાં આવી રજુઆત Read More »

વેરાવળના બંદરમાં માછીમારો તેમજ બોટ માલિકોની હાલત દીન પ્રતિ દિન કફોડી થતી જાય છે જેને લઈને સરકાર દ્વારા માછીમારો ને સહાય આપવામાં આવે તેવી માંગ સાથે અનુરોધ

વેરાવળના બંદરમાં માછીમારો તેમજ બોટ માલિકોની હાલત દીન પ્રતિ દિન કફોડી થતી જાય છે જેને લઈને સરકાર દ્વારા માછીમારો ને સહાય આપવામાં આવે તેવી માંગ સાથે અનુરોધ Read More »

જૂનાગઢનાં નિવૃત શિક્ષક દ્વારા પર્યાવરણદિનની અનોખી ઉજવણી આંગણાંમાં ઉછેરેલ બિલ્વવૃક્ષનાં ફળ અને બીજ પોતાના ખર્ચે લાભાર્થિને મોકલી વૃક્ષ વાવેતર માટે કરે છે પ્રોત્સાહિત

આંગણાંમાં ઉછેરેલ બિલ્વવૃક્ષનાં ફળ અને બીજ પોતાના ખર્ચે લાભાર્થિને મોકલી વૃક્ષ વાવેતર માટે કરે છે પ્રોત્સાહિત સંકલન- ચીરાગ પટેલજૂનાગઢ તા.૫ : જનમાનસમાં પર્યાવરણ પ્રશ્ને જાગૃતતા વધે – લોકો પર્યાવરણ સુરક્ષાના કાર્યમાં સહભાગી બને તે હેતુથી તા. ૫મી જૂન \”\”વિશ્વ પર્યાવરણ દિન\’\’ તરીકે ઉજવાય છે. પ્રકૃતિના મહત્વને સ્વીકારતાં – વન્ય જીવજંતુઓના શિકાર પર અંકુશ અને રક્ષણના

જૂનાગઢનાં નિવૃત શિક્ષક દ્વારા પર્યાવરણદિનની અનોખી ઉજવણી આંગણાંમાં ઉછેરેલ બિલ્વવૃક્ષનાં ફળ અને બીજ પોતાના ખર્ચે લાભાર્થિને મોકલી વૃક્ષ વાવેતર માટે કરે છે પ્રોત્સાહિત Read More »