News

"મારું ગામ, કોરોનામુક્ત ગામ" ના સૂત્રને સાર્થક કરવા જિલ્લા કલેક્ટરએ ટંકારાના કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી

\”મારું ગામ, કોરોનામુક્ત ગામ\”ના સૂત્ર ને સાર્થક કરવા જિલ્લા કલેક્ટરએ ટંકારાના કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી કિરીટ સુરેજા દ્વારામોરબી : \”મારું ગામ, કોરોના મુક્ત ગામ\” અભિયાનને વ્યાપક પ્રમાણમાં જન સહયોગ મળી રહ્યો છે ત્યારે મોરબી જિલ્લા કલેક્ટર (ઇન્ચાર્જ) પરાગ ભગદેવ દ્વારા ટંકારા તાલુકાના કોરોના કેર સેન્ટરની મુલાકાત લઇ વિવિધ પ્રકારની સુવિધાઓ અંગે માર્ગદર્શન આપી દર્દીઓને […]

"મારું ગામ, કોરોનામુક્ત ગામ" ના સૂત્રને સાર્થક કરવા જિલ્લા કલેક્ટરએ ટંકારાના કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી Read More »

કોરોના મહામારી વચ્ચે લોકો ઓક્સિજન શોધી રહ્યા છે ત્યારે જુના નાગડાવાસ સેવા સમિતિ દ્વારા પર્યાવરણ જાળવણી માટેની નવતર પહેલ

મહેશ ચાવડા/કિરીટ સુરેજા-મોરબીગુજરાત : મોરબી, જૂના નાગડાવાસ સેવા સમિતિ જે સ્વચ્છતા,covid-19 દવા છંટકાવ,વૃક્ષારોપણ જેવી બહુમુલ્ય સેવા અર્થે સતત કાર્ય હમેશ કરતી રહે છે.વિશ્વ જ્યારે કોરોનાકાળમા ઓક્સિજન જંખી રહ્યુ છે ચારેબાજુ લોકો ઓકિસજનની બોટલો મેળવવા માટે ઝઝુમી રહ્યા છે ત્યારે ઓકિસજનના ખરા ઉત્પાદક અને વરસાદ લાવવામાં ખુબજ ઉપયોગી તેમજ પર્યાવરણને સ્વચ્છ રાખનાર,ધોમ ધખતા તાપમાં ઠંડક આપનાર

કોરોના મહામારી વચ્ચે લોકો ઓક્સિજન શોધી રહ્યા છે ત્યારે જુના નાગડાવાસ સેવા સમિતિ દ્વારા પર્યાવરણ જાળવણી માટેની નવતર પહેલ Read More »

ગુજરાતની દીકરીએ અમેરિકાથી વહાવ્યો મદદનો ધોધ, રૂ. 35 કરોડના રેમડેસિવિર ઈન્જેકશન દાન કર્યા

ગુજરાતની અનાવિલ દીકરીએ અમેરિકાથી વહાવ્યો મદદનો ધોધ, રૂ. 35 કરોડના રેમડેસિવિર ઈન્જેકશન દાન કર્યા મહેશ ચાવડા/કિરીટ સુરેજા-મોરબીગુજરાત : કોરોના મહામારીએ આખા વિશ્વમાં કહેર વર્તાવ્યો છે ત્યારે ગુજરાત પણ આ મહામારીની ઝપટમાં આવી ગયુ છે. રાજ્યમાં કોરોના દર્દીઓનો રોફડો ફાટતા લોકો દવાથી લઇ ઓક્સિજન માટે પણ વલખા મારી રહ્યા છે, આવામાં ઘણા સેવાભાવી લોકો સામે આવ્યા

ગુજરાતની દીકરીએ અમેરિકાથી વહાવ્યો મદદનો ધોધ, રૂ. 35 કરોડના રેમડેસિવિર ઈન્જેકશન દાન કર્યા Read More »

મુંબઈના દહિસરમાં જમ્બો કોવિદ સેન્ટર ખાતે આવેલ વેક્સિન સેન્ટર પર અફરાતફરીનો માહોલ

મુંબઈના દહિસરમાં જમ્બો કોવિદ સેન્ટર ખાતે આવેલ વેક્સિન સેન્ટર પર અફરાતફરીનો માહોલમુંબઈ : કોરોના મહામારીને કારણે દેશના હાલ ખરાબ છે.વેક્સીનનો પહેલો ડોઝ લીધા પછી ૨૮ દિવસ પછી બીજા ડોઝ માટે કહેવામાં આવ્યું એ પછી સમયગાળો ૪૫ દિવસનો કરવામાં આવ્યો. એ અરસામાં વેક્સિનની અછત સર્જાઈ જેને કારણે બીજા ડોઝ માટે પડાપડી થવા લાગી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

મુંબઈના દહિસરમાં જમ્બો કોવિદ સેન્ટર ખાતે આવેલ વેક્સિન સેન્ટર પર અફરાતફરીનો માહોલ Read More »

ઘોઘા ખાતે મત્સ્ય ઉદ્યોગ રાજ્યમંત્રી પરસોત્તમ સોલંકીના પ્રયત્નોથી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોવિડ કેર સેન્ટર ઉભું કરવામાં આવ્યું

ઘોઘા ખાતે મત્સ્ય ઉદ્યોગ રાજ્યમંત્રી પરસોત્તમ સોલંકીના પ્રયત્નોથી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોવિડ કેર સેન્ટર ઉભું કરવામાં આવ્યું જીતેન્દ્ર દવે દ્વારાભાવનગર : કોરોના સંક્રમણના કારણે રાજ્યમાં દિન પ્રતિદિન દર્દીઓની સંખ્યા વધી રહી છે ત્યારે ઘોઘા સ્થિત સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોનાની સારવાર માટેની કોવિડ કેરની સુવિધા ઉભી કરવામાં આવી છે. હાલ આ હોસ્પિટલ ખાતે કોવિડ

ઘોઘા ખાતે મત્સ્ય ઉદ્યોગ રાજ્યમંત્રી પરસોત્તમ સોલંકીના પ્રયત્નોથી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોવિડ કેર સેન્ટર ઉભું કરવામાં આવ્યું Read More »

મુંબઈના મલાડમાં ૨૨.૬૨ લાખના એલએસડી અને એમડીએમએ ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ

મુંબઈના મલાડમાં ૨૨.૬૨ લાખના એલએસડી અને એમડીએમ ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ મુંબઈ : હાલ મુંબઈમાં એન્ટી નાર્કોટિક્સ સેલ દ્વારા પ્રતિબંધિત ડ્રગ્સ સહીત પ્રદાર્થોની હેરાફેરી અને લે-વેચ કરનારને પકડી પાડવા સઘન તપાસ શરુ કરવામાં આવી છે. કાંદિવલી વિભાગની એન્ટી નાર્કોટિક્સ સેલના પો.નિરીક્ષક રૂપેશ નાઈક અને તેમની ટીમ મલાડના માલવણી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી

મુંબઈના મલાડમાં ૨૨.૬૨ લાખના એલએસડી અને એમડીએમએ ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ Read More »

અધેવાડા શિવકુંજ આશ્રમના સીતારામબાપુની રાજ્યના નાગરિકોને રસીકરણ કરાવી લેવા માટે અપીલ

કોરોનાના અદ્શ્ય એવા વારથી બચવાનો એક જ માર્ગ રસીકરણ છે- સીતારામબાપુ જીતેન્દ્ર દવે દ્વારાભાવનગર : અધેવાડા વિસ્તારમાં આવેલ શિવકુંજ આશ્રમના ગાદીપતિ અને મહંતશ્રી સીતારામ બાપુએ રાજ્યના નાગરિકોને કોરોનાના આ વિપરિત સમયમાં કોરોનાની રસી લઇ પોતાની જાત સાથે સમસ્ત વિશ્વના કલ્યાણની કામના વ્યક્ત કરી છે.તેમણે જણાવ્યું કે, કોરોનાની આ મહામારીએ વિશ્વ થી લઈ અને સમગ્ર ભારતને

અધેવાડા શિવકુંજ આશ્રમના સીતારામબાપુની રાજ્યના નાગરિકોને રસીકરણ કરાવી લેવા માટે અપીલ Read More »

રાજકોટ સોની યુવા શક્તિ સમિતિએ કોવીડ સેન્ટર હેતુ કલેક્ટરને આવેદન સોંપ્યું

રાજકોટ સોની યુવા શક્તિ સમિતિ દ્વારા કોવીડ સેન્ટર હેતુ કલેક્ટરને આવેદન સોંપ્યું ભરત કે. સતીકુંવરરાજકોટ : આજે ચારેબાજુ કોરોનાએ હાહાકાર મચાવ્યો છે સારવાર માટેના સાધનોની અછત હોસ્પિટલમાં દર્દીને સારવાર માટે જગ્યાઓ નથી મળતી. સરકાર અને સંબંધિત વિભાગો વ્યવસ્થા ઠાળેન પાડવા અને નાગરિકોના સ્વાસ્થ્ય માટે દિવસ-રાત કામ કરી રહી છે. આ સમયે અનેક સમાજસેવી વ્યક્તિઓ, સંગઠન,

રાજકોટ સોની યુવા શક્તિ સમિતિએ કોવીડ સેન્ટર હેતુ કલેક્ટરને આવેદન સોંપ્યું Read More »

ગરીબ દર્દીઓ પણ હવે મા વાત્સલ્ય કાર્ડ અને આયુષમાન ભારત કાર્ડ હેઠળ પ્રાઇવેટ હોસ્પિટલમાં કોરોનાનો ઈલાજ કરાવી શકશે

રૂપાણી સરકારનો સ્તુત્ય નિર્ણય: ગરીબ દર્દીઓ પણ હવે મા વાત્સલ્ય કાર્ડ અને આયુષમાન ભારત કાર્ડ હેઠળ પ્રાઇવેટ હોસ્પિટલમાં કોરોનાનો ઈલાજ કરાવી શકશે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ રજુ કરેલાં સોગંદનામામાં રાજ્ય સરકારે આપી વિગતો: રાહતદાયી નિર્ણયમ્યુનિસિપલ કમિશનરો તથા રાજ્યભરમાં કલેક્ટરોને જરૂર પડવા પર કોઈ પણ હોસ્પિટલને હસ્તક કરવાની સત્તા આપવામાં આવી છેસંદીપ પરમાર દ્વારાઅમદાવાદ : ગુજરાત હાઈકોર્ટની

ગરીબ દર્દીઓ પણ હવે મા વાત્સલ્ય કાર્ડ અને આયુષમાન ભારત કાર્ડ હેઠળ પ્રાઇવેટ હોસ્પિટલમાં કોરોનાનો ઈલાજ કરાવી શકશે Read More »

કેતન રાવલે લોકડાઉનમાં સખત ગરમીમાં રસ્તા પર ફરજ નિભાવતા પોલીસકર્મીઓની સુવિધા માટે વેનિટી વેન આપી પોલીસ વિભાગને સહયોગ કર્યો.

કેતન રાવલે મુંબઈ પોલીસકર્મીઓની સગવડ માટે આપી વેનિટી વેન ભરત કે. સતીકુંવરમુંબઈ : છેલ્લા એક વરસથી વિશ્વભરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ડોક્ટરઓ અને તેમનો સ્ટાફ, પોલીસ વિભાગ, મહાનગરપાલિકા વિભાગ સહીત લોકો પોતાની ફરજ નિભાવી રહ્યા હતા ત્યારે સખત ગરમીમાં પોલીસકર્મીઓ રસ્તા પર ફરજ નિભાવતા હતા જેમાં મહિલા પોલીસકર્મીઓ પણ હતા. જેમને અનેક સમસ્યાઓનો સામનો કરવો

કેતન રાવલે લોકડાઉનમાં સખત ગરમીમાં રસ્તા પર ફરજ નિભાવતા પોલીસકર્મીઓની સુવિધા માટે વેનિટી વેન આપી પોલીસ વિભાગને સહયોગ કર્યો. Read More »