દેશમાંથી અંગ્રેજોને બહાર કાઢ્યા પણ તેમના નામ કાઢવાની શરૂઆત માટે લાગ્યા ૭૫ વર્ષ !
પરમવીર ચક્રથી સન્માનિત ૨૧ સૈનિકોના નામથી ઓળખાશે અંદામાન નિકોબારના ૨૧ ટાપુ દેશમાંથી અંગ્રેજોને બહાર કાઢ્યા પણ તેમના નામ કાઢતા લાગ્યા ૭૫ વર્ષ ! અંદામાન નિકોબારનાં ૨૧ ટાપુને પરમવીર ચક્ર સૈનિકોનાં નામ આપવામાં આવ્યા મુંબઈ : હાલ નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જન્મજયંતી નિમિતે અંદામાન નિકોબારનાં ૨૧ ટાપુઓને પરમવીર ચક્ર વિજેતા સૈનિકોના નામ આપવામાં આવ્યા છે. ૨૦૧૮ની […]
દેશમાંથી અંગ્રેજોને બહાર કાઢ્યા પણ તેમના નામ કાઢવાની શરૂઆત માટે લાગ્યા ૭૫ વર્ષ ! Read More »