News

अथर्व फाउंडेशन ने कमांडो मधुसूदन सुर्वे (सेवानिवृत्त) को डोनेट किया प्रोस्थेटिक (कृत्रिम) पैर

अथर्व फाउंडेशन ने कमांडो मधुसूदन सुर्वे (सेवानिवृत्त) को डोनेट किया प्रोस्थेटिक (कृत्रिम) पैर मुंबई, 12 दिसंबर 2022 : अथर्व फाउंडेशन द्वारा विट्टी इंटरनेशनल स्कूल, बोरीवली में आयोजित एक कार्यक्रम में पैरा कमांडो मधुसूदन सुर्वे एससी (सेवानिवृत्त) को विभिन्न सशस्त्र बल अधिकारियों, पूर्व सैनिकों और पूर्व सैनिकों की उपस्थिति में एक प्रोस्थेटिक (कृत्रिम) पैर दान किया […]

अथर्व फाउंडेशन ने कमांडो मधुसूदन सुर्वे (सेवानिवृत्त) को डोनेट किया प्रोस्थेटिक (कृत्रिम) पैर Read More »

મુંબઈમાં 144ની કલમ લગાડવાની અફવા : જો.પો.કમિશનર વિશ્વાસ નાગરે પાટીલ

મુંબઈમાં 144ની કલમ લગાડવાની અફવા જોઈન્ટ :પોલીસ કમિશનરે કરી સ્પષ્ટતા મુંબઇ : થોડા દિવસથી મુંબઈઃ શહેરમાં 144ની કલમ લગાવ્યાના સમાચાર આવી રહ્યા હતા. હાલ લગ્ન પ્રસંગની મોસમ ચાલી રહી છે આ અફવાને કારણે મુંબઇગરા મૂંઝવણમાં મૂકાઈ ગયા હતા. મુંબઈ પોલીસના જોઈન્ટ કમિશનર વિશ્વાસ નાંગરે પાટિલે ટ્વિટર સહિતના માધ્યમથી વીડિયો ટ્વીટ કરીને આ વિશે સ્પષ્ટતા કરતા

મુંબઈમાં 144ની કલમ લગાડવાની અફવા : જો.પો.કમિશનર વિશ્વાસ નાગરે પાટીલ Read More »

મુંબઈમાં રીક્ષા ચોરી કરનાર બે આરોપીઓની કાંદિવલી પોલીસે ધરપકડ કરી ૬ રીક્ષા જપ્ત કરી

મુંબઈમાં રિક્ષા ચોરોનો પર્દાફાશ! રિક્ષા ચોરી, નંબર પ્લેટ બદલી…… મુંબઈ : પોલીસે મુંબઈ અને આસપાસના વિસ્તારોમાંથી ઓટો રિક્ષા ચોરી કરનાર બે આરોપીની ધરપકડ કરી છે. તેઓ ઓટો રિક્ષાની ચોરી કરીને નંબર પ્લેટ બદલાવી ડ્રાઈવરઓને ભાડે આપતા હોવાનું પૂછપરછમાં જાણવા મળ્યું છે. ચોરી થયેલ રીક્ષા માલવણી અને મલાડ રેલવે સ્ટેશન વચ્ચે દોડતી હતી.કાંદિવલીથી ચોરાયેલી એક રિક્ષાની

મુંબઈમાં રીક્ષા ચોરી કરનાર બે આરોપીઓની કાંદિવલી પોલીસે ધરપકડ કરી ૬ રીક્ષા જપ્ત કરી Read More »

કોરિયન યુવતીએ ભારત દેશ અને ન્યાય વ્યવસ્થાના વખાણ કર્યા સાથે જ મુંબઇ પોલીસને કહ્યું THANK YOU

મુંબઈ : ખારમાં દક્ષિણ કોરિયાની મહિલા યુટ્યુબરની બે ઈસમો છેડતી કરી રહ્યાનો વીડિયો વાયરલ થયો હતો. આ બાબતની નોંધ લઈ મુંબઇ પોલીસે વીડિયોની તપાસ કરી મોબીન ચાંદ મોહમ્મદ શેખ અને મોહમ્મદ નકીબ સદરી આલમ નામના બે આરોપીની ધરપકડ કરી છે.સુત્રોથી મળેલ માહિતી મુજબ કોરિયન યુવતી લાઈવ સ્ટ્રીમિંગ કરી રહી હતી તે સમયે એક યુવક યુવતીની

કોરિયન યુવતીએ ભારત દેશ અને ન્યાય વ્યવસ્થાના વખાણ કર્યા સાથે જ મુંબઇ પોલીસને કહ્યું THANK YOU Read More »

ભારતરત્ન ડૉ.બાબાસાહેબ આંબેડકરના 66મા મહા નિર્વાણ દિન નિમિત્તે સુરક્ષા અને સગવડ હેતુ રેલવે પોલીસે કર્યા ફેરફાર

Hમુંબઇ : ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકર જેમના માટે દરેક ભારતીયને માન છે.ભારતીય સંવિધાન લખવામાંમાં તેમની મહત્વ ભૂમિકા રહી છે.તા. ૬/૧૨/૨૦૨૨ના તેમની પુણ્યતિથિ નિમિતે મુંબઈના દાદર ખાતે ચેતન્યભૂમિ માં આવેલ સમાધીના દર્શન કરવા અને શ્રદ્ધાંજલિ આપવા લાખો લોકો આવે છે.ભારતીય રેલવેની મુંબઇ લોકલ ટ્રેનમાં લગભગ ૭૨ લાખ લોકો પ્રવાસ કરે છે અને રોજના ૧૨ થી

ભારતરત્ન ડૉ.બાબાસાહેબ આંબેડકરના 66મા મહા નિર્વાણ દિન નિમિત્તે સુરક્ષા અને સગવડ હેતુ રેલવે પોલીસે કર્યા ફેરફાર Read More »

૨૬/૧૧ના હુમલા સમયે આંતકીઓનો સાહસ અને વિરતાથી સામનો કરનાર આરપીએફ કોન્સ્ટેબલ જીલ્લુ યાદવનું અવસાન

મુંબઈ : 26/11/2008ના આંતકી હુમલો થયો હતો જેમાં અનેક નિર્દોષ નાગરિકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો અને પોલીસ વિભાગના હોનહાર અધિકારીઓ વીરગતિને પ્રાપ્ત થયા હતા.આરપીએફ કોસ્ટબલ જિલ્લુ યાદવ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસમાં તૈનાત હતા. આતંકવાદી કસાબ તેના અન્ય સાથીઓ સાથે સીએસએમટીમાં ઘૂસી ફાયરિંગ શરૂ કર્યું. તે જ સમયે ફરજમાં તૈનાત યાદવે ડંડો ફેંકીને રાઈફલની કમાન

૨૬/૧૧ના હુમલા સમયે આંતકીઓનો સાહસ અને વિરતાથી સામનો કરનાર આરપીએફ કોન્સ્ટેબલ જીલ્લુ યાદવનું અવસાન Read More »

ગુજરાત રાજ્યની જેલોમાં બંધ કેદીઓ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન

ગુજરાત : રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળના નિર્દેશો તેમજ ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના મુખ્ય સંરક્ષક તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના કારોબારી અધ્યક્ષ ન્યાયમૂર્તિ સુ સોનિયા ગોકાણીના સબળ માર્ગદર્શન હેઠળ તા. ૦૮.૧૧.૨૦૨૨ થી તા. ૧૨.૧૧.૨૦૨૨ દરમિયાન રાજ્યની તમામ અગ્રણી મધ્યસ્થ જેલોમાં બંધ કેદી બંધુઓને મફત અને સક્ષમ

ગુજરાત રાજ્યની જેલોમાં બંધ કેદીઓ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન Read More »

સોમનાથ ખાતે જિલ્લા કલેકટર રાજદેવસિંહ ગોહિલના શુભહસ્તે કાર્તિકી પૂર્ણિમાના મેળાનો શુભારંભ સુરક્ષાને વિશેષ પ્રાધાન્ય આપીને ઊભી કરાય છે વ્યવસ્થા

સોમનાથમાં ૧૯૫૫ થી યોજાય છે પારંપરિક કાર્તિકી પૂર્ણિમાનો મેળો સોમનાથ- તા.૦૩,૧૧,૨૦૨૨ : છેલ્લા બે વર્ષથી કોવિડ-19 મહામારીને કારણે મેળાનું આયોજન થઈ શક્યું ન હતું ત્યારે આ વર્ષે સોમનાથ ટ્રસ્ટ દ્વારા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જીલ્લા કલેકટર રાજદેવસિંહ ગોહિલ તેમજ જિલ્લા વિકાસ અધિકારી રવીન્દ્ર ખતાલેના શુભ હસ્તે \”સોમનાથ કાર્તિકી પૂર્ણિમા મેળા-2022\” નો શુભારંભ કરાયો હતો.

સોમનાથ ખાતે જિલ્લા કલેકટર રાજદેવસિંહ ગોહિલના શુભહસ્તે કાર્તિકી પૂર્ણિમાના મેળાનો શુભારંભ સુરક્ષાને વિશેષ પ્રાધાન્ય આપીને ઊભી કરાય છે વ્યવસ્થા Read More »

મોરબીમાં મોટી દુર્ઘટના વર્ષો જૂનો ઝૂલતો પુલ તૂટી પડ્યો જવાબદાર કોણ ?

ગુજરાત : સૌરાષ્ટ્રના પેરિસ કહેવાતા મોરબીની મચ્છુ નદી પરના લાકડા અને વાયરના આધારે 765 ફૂટ લંબાઈ અને 1.25 મીટરની પહોળાઈ ધરાવતા ઝૂલતા પુલનું નિર્માણ 1877માં 3.5 લાખના ખર્ચે પ્રજાવાત્સ્લ્ય રાજા સર વાઘજી ઠાકોર દ્વારા મકરાવવામાં આવ્યું હતું. શરૂઆતના સમયમાં પુલનો ઉપયોગ રાજા માત્ર રાજ મહેલથી રાજ દરબાર સુધી જવા માટે જ કરતા હતા પરંતુ સમય

મોરબીમાં મોટી દુર્ઘટના વર્ષો જૂનો ઝૂલતો પુલ તૂટી પડ્યો જવાબદાર કોણ ? Read More »

ઉત્તરાખંડના કેદારનાથ પાસે હેલિકોપ્ટર દુર્ઘટનામાં ભાવનગરની 3 યુવતી સહિત 7ના મૃત્યુ

કેદારનાથમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં ગુજરાતના ભાવનગરની ૩ આશાસ્પદ યુવતીઓનું મૃત્યુ ઉતરાખંડ : કેદારનાથ ધામ પાસે હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું જેમાં 3 યુવતી અને બે પાયલોટ સહિત સાત પ્રવાસીઓ હતા માહિતી મુજબ આ દુર્ઘટના એટલી ભીષણ હતી કે તમામ 7 લોકોના મૃત્યુ થયા છે.કેદારનાથ પાસે સર્જાયેલી દુર્ઘટનામાં ભાવનગરના બારડ પરિવારના ઉર્વિ બારડ (ઉ.વ.૨૫), કૃતિ બારડ (ઉ.વ.૩૦) તથા પૂર્વા

ઉત્તરાખંડના કેદારનાથ પાસે હેલિકોપ્ટર દુર્ઘટનામાં ભાવનગરની 3 યુવતી સહિત 7ના મૃત્યુ Read More »