News

રાષ્ટ્રીય સેવીકા સમિતિ તથા સોમ તીર્થ સખીમંડળ દ્વારા સ્પર્ધાત્મક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

રીપોર્ટર:-હેતલ ચાંડેગરા ગીર સોમનાથ

રાષ્ટ્રીય સેવીકા સમિતિ તથા સોમ તીર્થ સખીમંડળ દ્વારા સ્પર્ધાત્મક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું Read More »

સુપ્રસિદ્ધ ભાગવતકથાકાર પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાનાં વરદહસ્તે નાવા ગામની વાદી વસાહતમાં શાળાનાં નવા મકાનનું ભવ્ય છાત્રાર્પણ

હાસ્યકલાકાર જગદીશ ત્રિવેદીના ચાહકોના દાનથી ભીંત વગરની નિશાળને અદ્યતન મકાન મળ્યું

સુપ્રસિદ્ધ ભાગવતકથાકાર પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાનાં વરદહસ્તે નાવા ગામની વાદી વસાહતમાં શાળાનાં નવા મકાનનું ભવ્ય છાત્રાર્પણ Read More »

ગાંધી જ્યંતી નિમિતે હોમગાર્ડ ટ્રેનિંગ સેન્ટર ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવી.- ૧૯ જીલ્લા ના હોમગાર્ડ જવાનો ઉપસ્થિત રહ્યા.

અમિતગીરી ગોસ્વામી – સાવરકુંડલા વડોદરા : ગુજરાત રાજ્ય હોમગાર્ડઝ જવાનો નું વડોદરા જીલ્લાના જરોદ મુકામે રાજ્યકક્ષાનો ૧૫ દિવસનો લીડરશીપ કેમ્પ ચાલી રહ્યો છે જેમાં અમરેલી સહિત ગુજરાત રાજ્યના ૧૯ જીલ્લાના હોમગાર્ડ જવાનો ટ્રેનિંગ મેળવી રહ્યા છે. તેમાં બીજી ઓક્ટોબર ગાંધી જ્યંતી નિમિતે આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમની સુરક્ષા સેતુ સોસાયટી અને વડોદરા ગ્રામ્ય પોલીસ વિભાગ

ગાંધી જ્યંતી નિમિતે હોમગાર્ડ ટ્રેનિંગ સેન્ટર ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવી.- ૧૯ જીલ્લા ના હોમગાર્ડ જવાનો ઉપસ્થિત રહ્યા. Read More »

બોરીવલીના ધારાસભ્ય સુનીલ રાણેએ ગુજરાતી લોકડાયરા કલાકારો ભાનુભાઈ વોરા અને શ્રીમતી તૃપ્તિ છાયાને સન્માનિત કર્યા

બોરીવલીના ધારાસભ્ય સુનીલ રાણેએ ગુજરાતી લોકડાયરા કલાકારો ભાનુભાઈ વોરા અને શ્રીમતી તૃપ્તિ છાયાને સન્માનિત કર્યા Read More »

Miss tourism universe/ Miss Asia shriya parab ભારત અને મુંબઈનું ગૌરવ શ્રીયા પરબ – મિસ ટુરિઝમ યુનિવર્સ ૨૦૨૧ /મિસ એશિયા

મુંબઇ : હાલમાં લેબનોન ખાતે રાષ્ટ્રીય સ્તર પર મિસ એશિયા અને મિસ ટુરિઝમ યુનિવર્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૨૨ દેશોની સ્પર્ધકોએ ભાગ લીધો હતો.મુંબઈના દહીંસરમાં રહેતી શ્રીયા સંજય પરબે પહેલો નંબર પ્રાપ્ત કરી ભારત દેશ અને મુંબઈનું નામ રોશન કર્યું છે. આ ઉપલબ્ધીને બિરદાવવા દહીંસર વિધાનસભાના આમદાર મનીષા ચૌધરીએ શ્રીયાની તેના નિવાસ્થાન પર

Miss tourism universe/ Miss Asia shriya parab ભારત અને મુંબઈનું ગૌરવ શ્રીયા પરબ – મિસ ટુરિઝમ યુનિવર્સ ૨૦૨૧ /મિસ એશિયા Read More »

'Balakot Air Strike: How India Avenged Pulwama.' Manan Bhatt, Indian Navy Veteran

ગરુડ પબ્લિકેશન, ગુડગાંવ દ્વારા પ્રકાશિત નૌસેનાના પૂર્વ અધિકારી અને લેખક મનન ભટ્ટના પુસ્તક બાલાકોટ એર-સ્ટ્રાઈક – હાઉ ઇન્ડિયા અવેંજ્ડ પુલવામાનું વિમોચન સૌરાષ્ટ્ર યુનીવર્સીટી, રાજકોટ ખાતે આઝાદીના અમૃત મહોત્સવ અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની સવાસો મી જન્મ જયંતી પ્રસંગે; વી.સી. ડો. નીતિન પેથાણી, પીવીસી. ડો. વિજય દેશાણી, માનનીય સંસદસભ્ય મોહનભાઈ કુંડારિયા, ધનસુખભાઈ ભંડેરી વિશ્વ પ્રસિદ્ધ ગાયક

'Balakot Air Strike: How India Avenged Pulwama.' Manan Bhatt, Indian Navy Veteran Read More »

ભારતીય જનતા પાર્ટી શિક્ષક સંગઠન દ્વારા ચિપલુણમાં આવેલ પૂરગ્રસ્ત વિભાગમાં વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક સાહિત્ય વહેંચણી

પ્રતિનિધિ: મુંબઈગત દિવસોમાં મહારાષ્ટ્રના ચિપલુણ માં આવેલા પુરના લીધે બહુ મોટા પ્રમાણમાં જાનહાનિ તથા માલ હાની થઇ હતી અનેક સામાજિક સંસ્થાઓ તરફથી અલગ અલગ પ્રકારે મદદનો હાથ આગળ આવ્યો હતો. ભારતીય જનતા પાર્ટી શિક્ષક સંગઠન મુંબઈ દ્વારા આ ભાગમાં વસતા વિદ્યાર્થીઓને શૈક્ષણિક નુકસાનથી બચાવવા શૈક્ષણિક સાહિત્ય સંપૂર્ણ કીટ મોકલવામાં આવ્યા હતા. મદદ નહીં પણ કર્તવ્ય આ

ભારતીય જનતા પાર્ટી શિક્ષક સંગઠન દ્વારા ચિપલુણમાં આવેલ પૂરગ્રસ્ત વિભાગમાં વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક સાહિત્ય વહેંચણી Read More »

દેશની આર્થિક રાજધાની મુંબઈ-દહીસરમાં ૫૦ વર્ષથી વીજળી -પાણી થી વંચિત લોકોના ઘરમાં અંજવાળું થયું નગરસેવક જગદીશ ઓઝાના પ્રયત્નોથી

દહિસર પૂર્વમાં સદાનંદ કેની ચાલમાં છેલ્લા ૫૦ વરસથી વીજળી અને પાણી જેવી મૂળભૂત સમસ્યાથી વંચિત હતા ભરત સતીકુંવરમહારાષ્ટ્ર : મુંબઈના પ્રવેશદ્વાર કહેવામાં આવતા દહિસર પૂર્વમાં સદાનંદ કેની ચાલમાં છેલ્લા ૫૦ વરસથી વીજળી અને પાણી જેવી મૂળભૂત સમસ્યાથી વંચિત હતા જે ખરેખર આશ્ચર્યજનક ઓછું અને શરમજનક વધુ કહેવાય. દેશની આર્થિક રાજધાની મુંબઈમાં આ પ્રકારની સમસ્યાનો છેલ્લા

દેશની આર્થિક રાજધાની મુંબઈ-દહીસરમાં ૫૦ વર્ષથી વીજળી -પાણી થી વંચિત લોકોના ઘરમાં અંજવાળું થયું નગરસેવક જગદીશ ઓઝાના પ્રયત્નોથી Read More »