News

તૃષિકા હેમંત શિંદેએ એસ.એસ.સી.ની પરીક્ષામાં ૧૦૦% ગુણ મેળવ્યા ભાજપના સાંસદ ગોપાલ શેટ્ટી અને નગરસેવક જગદીશ ઓઝા દ્વારા સન્માન કરવામાં આવ્યું

ભાજપના સાંસદ ગોપાલ શેટ્ટી અને નગરસેવક જગદીશ ઓઝા દ્વારા સન્માન કરવામાં આવ્યું ભરત સતીકુંવરમુંબઈ : કોરોના મહામારીને કારણે એક વર્ષથી વધુ સમયથી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું જેને કારણે શાળા અને કોલેજનું ભણતર ઓનલાઇન શરુ કરવામાં આવ્યું હતું. જેને કારણે અનેક વાલીઓ ફરિયાદ કરતા હતા કે એમના બાળકો બરોબર ભણતા નથી. પરંતુ જે વિદ્યાર્થી પોતાના […]

તૃષિકા હેમંત શિંદેએ એસ.એસ.સી.ની પરીક્ષામાં ૧૦૦% ગુણ મેળવ્યા ભાજપના સાંસદ ગોપાલ શેટ્ટી અને નગરસેવક જગદીશ ઓઝા દ્વારા સન્માન કરવામાં આવ્યું Read More »

સોમનાથ મહાદેવના ભક્તો માટે સવારના ૬.૦૦ થી રાત્રીના ૧૦.૦૦ સુધી ખુલ્લું રાખવામાં આવશે. આરતી-દર્શનમાં પણ પ્રવેશ આપવાનો શ્રી સોમનાથ ટ્રસ્ટનો નિર્ણય

સોમનાથ મહાદેવ ભક્તો માટે સવારના ૬.૦૦ થી રાત્રીના ૧૦.૦૦ સુધી ખુલ્લું રાખવામાં આવશે. આરતી-દર્શનમાં પણ પ્રવેશ આપવાનો શ્રી સોમનાથ ટ્રસ્ટનો નિર્ણય હેતલ ચાંડેગરા દ્વારાસોમનાથ – કોવિદ-૧૯ મહામારીને કારણે ઘણા સમયથી સરકારી નિયમ-આદેશ મુજબ શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં દર્શનની વ્યવસ્થા અને સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હાલની સરકારની ગાઈડ લાઈન ધ્યાનમાં રાખી નિયમોનું ચુસ્ત પાલન સાથે

સોમનાથ મહાદેવના ભક્તો માટે સવારના ૬.૦૦ થી રાત્રીના ૧૦.૦૦ સુધી ખુલ્લું રાખવામાં આવશે. આરતી-દર્શનમાં પણ પ્રવેશ આપવાનો શ્રી સોમનાથ ટ્રસ્ટનો નિર્ણય Read More »

આ.ઓ.જી. ની સોમનાથ ખાતેની પ્રથમ બેઠકમાં મહિલાઓ માટે વિશેષ સુવિધાઓ પુરી પડાશે : અભિનેત્રી શ્રદ્ધા (ઉષા) રાઠોડ

આ.ઓ.જી. ની સોમનાથ ખાતેની પ્રથમ બેઠકમાં મહિલાઓ માટે વિશેષ સુવિધાઓ પુરી પડાશે : અભિનેત્રી શ્રદ્ધા (ઉષા) રાઠોડ જીતેન્દ્ર દવે દ્વારા અમદાવાદ : આગામી તા.15 જુલાઈએ \”આર્ટિસ્ટ એસોસિએશન ઓફ ગુજરાત\” (આ.ઓ.જી.) ની પ્રથમ કારોબારી બેઠક ભારતના પ્રથમ જ્યોતિલિંગ એવા સુપ્રસિદ્ધ યાત્રા ધામ સોમનાથ ખાતે મળી રહેલ છે ત્યારે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેતી દૂર દૂરના જિલ્લાઓમાંથી આવતી

આ.ઓ.જી. ની સોમનાથ ખાતેની પ્રથમ બેઠકમાં મહિલાઓ માટે વિશેષ સુવિધાઓ પુરી પડાશે : અભિનેત્રી શ્રદ્ધા (ઉષા) રાઠોડ Read More »

કટોકટી સમયે જેલવાસ ભોગવનાર વ્યક્તિઓનું જૂનાગઢમાં સન્માન

૨૫ જૂન ૧૯૭૫માં કટોકટી જાહેર કરવામાં આવી હતી જેને કાળા દિવસ તરીકે ઓળખવામા આવે છે જીતેન્દ્ર દવે દ્વારાજૂનાગઢ : દેશની રાજનીતિમાં 25 જુન ૧૯૭૫ને કાળા દિવસ તરીકે ઓળખવામા આવે છે. તત્કાલીન વડાપ્રધાન સ્વ ઇન્દિરા ગાંધીએ આ દિવસે દેશમાં \’કટોકટી જાહેર કરી હતી, આ કટોકટી અંતર્ગત \’મીસા\’ નામના કાયદા અન્વયે જેલવાસ ભોગવેલ વડીલોના સન્માનનો કાર્યક્રમ ભારતીય

કટોકટી સમયે જેલવાસ ભોગવનાર વ્યક્તિઓનું જૂનાગઢમાં સન્માન Read More »

ડોક્ટર ઓફ ફામૅસીના વીદ્યાર્થીઓની મેરીટ બેઝ પ્રોગ્રેસન આપવા GTU સમક્ષ રજુઆત

ડોક્ટર ઓફ ફામૅસીના વિદ્યાર્થીઓની મેરીટ બેઝ પ્રોગ્રેસન આપવા GTU સમક્ષ રજુઆત ગુજરાત : NSUIના વિદ્યાર્થી નેતા મેહુલ પંચાલને ડોક્ટર ઓફ ફામૅસીના વિદ્યાર્થીઓની પરીક્ષા થશે કે નહી અને નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત અંગેની તકલીફો જાણમા આવતા GTUના રજીસ્ટાર ડો.કે.એન.ખેર સાથે રજુઆત કરાવાતા તા.૯ જુનના રોજ GTU તરફથી આ વિદ્યાર્થીઓની પરીક્ષાના ફોર્મ ભરવા અંગેનો પરિપત્ર જાહેર કરવામાં

ડોક્ટર ઓફ ફામૅસીના વીદ્યાર્થીઓની મેરીટ બેઝ પ્રોગ્રેસન આપવા GTU સમક્ષ રજુઆત Read More »

મોરબી જિલ્લા પંચાયતના વિવિધ વિભાગોમાં વિકાસ કાર્યો પ્રગતિ હેઠળ જિલ્લામાં અંદાજે ૭ કરોડ રૂપિયાના ખર્ચે ૬૬ નવા ગ્રામ પંચાયત ઘરના કામો પૂર્ણ કરાયા

મોરબી જિલ્લા પંચાયતના વિવિધ વિભાગોમાં વિકાસ કાર્યો પ્રગતિ હેઠળ જિલ્લામાં અંદાજે ૭ કરોડ રૂપિયાના ખર્ચે ૬૬ નવા ગ્રામ પંચાયત ઘરના કામો પૂર્ણ કરાયા છેલ્લા ૩ વર્ષ માં રૂ.૧૩૩.૭૮ કરોડના કુલ પાણી પુરવઠા સુધારણા યોજના હેઠળ મંજૂર થયેલ તમામ કામો પ્રગતિ હેઠળ કિરીટ સુરેજાગુજરાત : મોરબી પંચાયતના વિવિધ વિભાગો હેઠળ જિલ્લામાં વિકાસકાર્યો માટે સરકાર દ્વારા ગ્રાન્ટની

મોરબી જિલ્લા પંચાયતના વિવિધ વિભાગોમાં વિકાસ કાર્યો પ્રગતિ હેઠળ જિલ્લામાં અંદાજે ૭ કરોડ રૂપિયાના ખર્ચે ૬૬ નવા ગ્રામ પંચાયત ઘરના કામો પૂર્ણ કરાયા Read More »

ફળ અને શાકભાજીના નાના વેચાણકારો વિના મુલ્યે છત્રી/શેડ કવર યોજનાનો લાભ લેવા અનુરોધ

ફળ અને શાકભાજીના નાના વેચાણકારો વિના મુલ્યે છત્રી/શેડ કવર યોજનાનો લાભ લેવા અનુરોધ ૧૫ જુલાઇ સુધી નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરીને અરજી કરવાની રહેશે કિરીટ સુરેજામોરબી : રાજ્ય સરકારના બાગાયત ખાતા દ્વારા ફળ અને શાકભાજીના નાના વેચાણકારો લારીવાળા માટે વિના મુલ્યે છત્રી/શેડ કવર પુરા પાડવા માટેની યોજના ચાલુ વર્ષે અમલમાં છે. આ યોજના હેઠળ પુખ્ત વયની

ફળ અને શાકભાજીના નાના વેચાણકારો વિના મુલ્યે છત્રી/શેડ કવર યોજનાનો લાભ લેવા અનુરોધ Read More »

NSUI ના વિદ્યાર્થી નેતા મેહુલ પંચાલ દ્ધારા ડોક્ટર ઓફ ફામૅસીના વિદ્યાર્થીઓ માટે કરવામાં આવી રજુઆત

NSUIના વિદ્યાર્થી નેતા મેહુલ પંચાલ દ્ધારા ડોક્ટર ઓફ ફામૅસીના વીદ્યાર્થીઓ માટે કરવામાં આવી રજુઆત ગુજરાત : તા. ૨૧/૫/૨૦૨૧ ના રોજ થી ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે તમામ વિદ્યાર્થીઓ કે જે હાલ અંતીમ વર્ષ પોસ્ટ ગ્રેજ્યુએશન અને મેડિકલ પેરા-મેડીકલ શાખા સીવાયના છે તેમને માસ પ્રમોશન આપવામાં આવશે પરંતુ ઘણા વીદ્યાર્થીઓ ને અનેક સવાલો

NSUI ના વિદ્યાર્થી નેતા મેહુલ પંચાલ દ્ધારા ડોક્ટર ઓફ ફામૅસીના વિદ્યાર્થીઓ માટે કરવામાં આવી રજુઆત Read More »

વેરાવળના બંદરમાં માછીમારો તેમજ બોટ માલિકોની હાલત દીન પ્રતિ દિન કફોડી થતી જાય છે જેને લઈને સરકાર દ્વારા માછીમારો ને સહાય આપવામાં આવે તેવી માંગ સાથે અનુરોધ

વેરાવળના બંદરમાં માછીમારો તેમજ બોટ માલિકોની હાલત દીન પ્રતિ દિન કફોડી થતી જાય છે જેને લઈને સરકાર દ્વારા માછીમારો ને સહાય આપવામાં આવે તેવી માંગ સાથે અનુરોધ હેતલબેન ચાંડેગરા દ્વારાગીર સોમનાથ : વેરાવળમાં તાઉતે વાવાઝોડાને પગલે તેમજ કોરોના મહામારીના કપરા સમયે વેરાવળનુ બંદર જે દિવસે દિવસે આર્થિક રીતે નબળુ પડતું જાય છે. બોટ માલિકોની તેમજ

વેરાવળના બંદરમાં માછીમારો તેમજ બોટ માલિકોની હાલત દીન પ્રતિ દિન કફોડી થતી જાય છે જેને લઈને સરકાર દ્વારા માછીમારો ને સહાય આપવામાં આવે તેવી માંગ સાથે અનુરોધ Read More »

જૂનાગઢનાં નિવૃત શિક્ષક દ્વારા પર્યાવરણદિનની અનોખી ઉજવણી આંગણાંમાં ઉછેરેલ બિલ્વવૃક્ષનાં ફળ અને બીજ પોતાના ખર્ચે લાભાર્થિને મોકલી વૃક્ષ વાવેતર માટે કરે છે પ્રોત્સાહિત

જૂનાગઢનાં નિવૃત શિક્ષક દ્વારા પર્યાવરણદિનની અનોખી ઉજવણી આંગણાંમાં ઉછેરેલ બિલ્વવૃક્ષનાં ફળ અને બીજ પોતાના ખર્ચે લાભાર્થિને મોકલી વૃક્ષ વાવેતર માટે કરે છે પ્રોત્સાહિત સંકલન- ચીરાગ પટેલજૂનાગઢ તા.૫ : જનમાનસમાં પર્યાવરણ પ્રશ્ને જાગૃતતા વધે – લોકો પર્યાવરણ સુરક્ષાના કાર્યમાં સહભાગી બને તે હેતુથી તા. ૫મી જૂન \”\”વિશ્વ પર્યાવરણ દિન\’\’ તરીકે ઉજવાય છે. પ્રકૃતિના મહત્વને સ્વીકારતાં –

જૂનાગઢનાં નિવૃત શિક્ષક દ્વારા પર્યાવરણદિનની અનોખી ઉજવણી આંગણાંમાં ઉછેરેલ બિલ્વવૃક્ષનાં ફળ અને બીજ પોતાના ખર્ચે લાભાર્થિને મોકલી વૃક્ષ વાવેતર માટે કરે છે પ્રોત્સાહિત Read More »