ઘોઘા ખાતે મત્સ્ય ઉદ્યોગ રાજ્યમંત્રી પરસોત્તમ સોલંકીના પ્રયત્નોથી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોવિડ કેર સેન્ટર ઉભું કરવામાં આવ્યું
ઘોઘા ખાતે મત્સ્ય ઉદ્યોગ રાજ્યમંત્રી પરસોત્તમ સોલંકીના પ્રયત્નોથી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોવિડ કેર સેન્ટર ઉભું કરવામાં આવ્યું જીતેન્દ્ર દવે દ્વારાભાવનગર : કોરોના સંક્રમણના કારણે રાજ્યમાં દિન પ્રતિદિન દર્દીઓની સંખ્યા વધી રહી છે ત્યારે ઘોઘા સ્થિત સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોનાની સારવાર માટેની કોવિડ કેરની સુવિધા ઉભી કરવામાં આવી છે. હાલ આ હોસ્પિટલ ખાતે કોવિડ […]